Law Justice News

ભંવરી દેવી કેસ ઉકેલ્યાનો સીબીઆઇનો દાવો
મંગળવારે રાત્રે બિસના ગેંગના કૈલાશ જાખડની ધરપકડ બાદ આ કેસ ઉકેલાયો.

અમેરિકામાં મંદિર-મસ્જિદ પર હુમલો કરનાર ઝડપાયો...
છેવટે અમેરિકાનાં ન્યૂયોર્કમાં મંદિરો અને મસ્જિદ પર હુમલો કરનાર આરોપીને પોલિસે ઝડપી પાડ્યો છે. આ શખ્સે પાંચ સ્થળોએ પેટ્રોલબોમ્બથી હુમલો કર્યો હતો.

અણ્ણા હજારેની તબિયતમા સુધારો : તમામ રિપોર્ટ નોર્મલ
આજે સવારે અણ્ણા હજારેનુ હેલ્થ બુલેટીન જાહેર થયુ હતુ. અણ્ણા હજારેની સારવાર કરી રહેલા તબિબોએ અણ્ણા હજારેના અનેક મેડિકલ ટેસ્ટ કર્યા હતા.

ભાજપ દ્રારા ઉત્તરપ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડના ઉમેદવારોના નામની જાહેરાત
ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 81 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ છે. અને યૂ.પી વિધાનસભા ઇલેક્શન માટે ભાજપનુ આ બીજુ લીસ્ટ છે.
મેંગલોર વિમાન દુર્ધટના : સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકાર અને એર ઇન્ડિયાને નોટિસ
વર્ષ 2010મા સર્જાયેલી મેંગલોર વિમાન દુર્ધટના બાબતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને એર ઇન્ડિયાને નોટિસ આપી છે. આ મામલે વધુ સુનાવણી હવે એપ્રિલ મહિનામા થશે.

મધુ કોડાને 1200 કરોડ રૂપિયાનો ટેક્સ અને દંડ ભરવા આઇટીની નોટિસ
મધુ કોડાએ પોતાના મુખ્યપ્રધાનના કાર્યકાળમા પોતાના પદનો દુરઉપયોગ કરતા 3300 કરોડ રૂપિયાની સંપતિ ભેગી કરી હતી. નોંધનીય છે કે હાલમા મધુ કોડા અને તેના સાથી બિરસા મુંડા સેન્ટ્રલ જેલમા છે.

સિધ્ધાર્થ બેહુરા અને ચંદોલીયાના જામીન મામલે સીબીઆઇને કોર્ટેની નોટિસ
2જી સ્પેક્ટ્રમ કૌંભાડમા સુપ્રીમ કોર્ટે આર.કે.ચંદોલીયા અને સિધ્ધાર્થ બેહુરાની જામીન પર સ્ટે લગાવવા બાબતે સીબીઆઇને નોટિસ આપી છે. અને જ્યા સુધી સીબીઆઇ નોટિસનો જવાબ નહી આપે ત્યા સુધી હાઇ કોર્ટના આદેશ પર સ્ટે યથાવત્ રહેશે.

તિરૂપતિ બાલાજી મંદિરની કુલ આવક 1700 કરોડ રૂપિયા
તિરૂમલામાં આવલું ભગવાન વેંકટેશ્વરના મંદિરમાં કુલ 2.2 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યાં છે અને તેમના દ્વારા ભગવાન વેંકટેશ્વરને ચાલુ વર્ષે 1700 કરોડ રૂપિયાનો ચઢાવો ચઢાવવામાં આવ્યો

ફેશનેબલ કપડાંના કારણે સ્ત્રીઓ પર રેપ થાય છેઃ આંધ્ર ડિજીપી
આંધ્ર પ્રદેશના ડીજીપી વી. દિનેશ રેડ્ડીએ આરોપ લગાવ્યો છે કે, આજની સ્ત્રીયોમાં પશ્ચિમી સંસ્કૃતિ અને ફિલ્મોનું ઘેલું વધ્યું છે. સાથે યુવતીઓના ફેશનેબલ કપડાં પહેરવાના કારણે તેમની સાથે રેપ થાય છે.

ભાજપનો અસલી ચહેરો સામે આવ્યો - સોનિયા ગાંધી
લોકપાલ બિલને સંવૈઘાનિક દરજ્જો ન મળતા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. સોનિયા ગાંધીએ ક્હ્યુ કે ‘ભાજપનો અસલી ચહેરો સામે આવ્યો છે.’

ટીમ અણ્ણાના આંદોલન પર રહેશે ચૂંટણી પંચની નજર
અણ્ણા હજારે મુંબઇમા મજબૂત લોકપાલની માંગ સાથે અનશન કરવા જઇ રહ્યા છે. ત્યારે અણ્ણાના અનશન આંદોલન પર ચૂંટણી પંચની પણ નજર રહેશે.

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર
ભારતના 5 રાજ્યોમા વિધાનસભા ચૂંટણીનુ કાઉન્ટડાઉન શરૂ ગયુ છે. ચીફ ઇલેક્શન કમિશનર એસ.વાય.કુરેશીએ આજે 5 રાજ્યોમાં વિધાનસભા ઇલેક્શનની તારીખ જાહેર કરી છે. આ તમામ રાજ્યોમાં તાત્કાલિક અસરથી ચૂંટણી આચાર સંહિતા અમલી બનશે.

પાયલોટનો વિશ્વાસ સંપાદીત કરવા એર ચીફ માર્શલે સુખોઇ-30મા ઉડાન ભરી
પાયલોટમા વિશ્વાસ સંપાદીત કરવા વાયુસેના પ્રમુખે સુખોઇ-30મા ઉડાન ભરી.

કાળા નાંણાના મુદ્દે અડવાણી અને પ્રણવ આમને સામને
કાળા નાંણાના મુદ્દે પર આજે બીજેપીના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીના કાર્યસ્થગન પ્રસ્તાવને લોકસભા સ્પીકરે મંજૂર રાખ્યો હતો.
.jpg/)
પેટ્રોલ પર પ્રતિલીટર 2 રૂપિયા ગ્રીન સરચાર્જ લાદવાની ભલામણ
શહેરોમાં ગ્રીન સરચાર્જ વધારવા માટે સરકાર પેટ્રોલ પર ટેક્સ લગાવી શકે છે.
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |