Rajkot News

નકલી નોટો છાપીને દેશને આર્થિક રીતે પાયમાલ કરવાનું ષડયંત્ર
સુરતમાં છાશવારે નકલી નોટો બજારમાં સામે આવી રહી છે, તેમજ પોલિસના હાથે પણ નકલી નોટો ઠાલવનાર અને પ્રિન્ટ કરનારા પકડાઇ રહ્યા છે, જે દેશ માટે ખતરારૂપ છે.

ગુજરાતનાં લોકાયુકતના કેસમાં ચુકાદો ૧૮મી જાન્યુઆરી પર અનામત...
ગુજરાતનાં લોકાયુકતના કેસમાં તમામ પક્ષકારોની રજુઆત બાદ ચુકાદો ૧૮મી જાન્યુઆરી પર અનામત રાખવામાં આવ્યો છે.

ગુજરાત ગેસ સાથે ટેક્સટાઇલ પ્રોસેસર્સની બેઠક
ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં કરવામાં આવેલા ભાવવધારા બાદ સુરતના ટેક્સટાઇલ પ્રોસેસર્સ આજે કંપની સાથે બેઠક કરી હાલ ભાવવધારો પાછો ખેંચવા રજૂઆત કરશે.

ચોરવાડમાં સ્વ. ધીરૂભાઈ એચ.અંબાણી સ્મૃતભિવનનું ઉદ્ઘાટન ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે કરાયું...
સ્વ. ધીરૂભાઈ અંબાણીના ૮૦માં જન્મદિને ૨૮ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ તેમના વતન ચોરવાડમાં સ્વ. ધીરૂભાઈ એચ.અંબાણી સ્મૃતભિવનનું ઉદ્ઘાટન જાણીતા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે કરાયું હતું.

સ્વ. પિતાનાં જન્મદિનની ઉજવણી માટે અંબાણી બંધુઓ ચોરવાડ પહોંચ્યાં...
અનિલ અંબાણી મંગળવારે સવારે પોતાના હેલિકોપ્ટરમાં ચોરવાડ ખાતે પહોંચ્યા છે. મુકેશ અંબાણીને રીસીવ કરવા માટે અનિલ અંબાણી સામા ગયાં હતાં.

ગુજરાતમાં ૨૫૪ ગ્રામ પંચાયતોમાં સંપૂર્ણ મહિલા શાસન...
ગુજરાતમાં ૨૫૪ જેટલી ગ્રામ પંચાયતોમાં મહિલાઓએ શાસનની ધૂરા સંભાળી લેતાં મહિલા સશક્તિકરણનો એક નવો જ અધ્યાય લખાયો છે.

ચોરવાડમાં અંબાણી પરિવારનાં સ્નેહમિલન પર સૌની નજર...
૧૪ વર્ષ પછી ચોરવાડમાં અંબાણી પરિવાર એકત્ર થશે જેના પર સમગ્ર દેશની નજર મંડાઈ છે.

ચાલાક પોલિસે સાડા ત્રણ લાખ બચાવ્યા
પોલિસની સૂઝબૂઝ અને જાગૃત નાગરિકના લીધે સાડા ત્રણ લાખ રૂપિયાનો બચવા થયો છે. ચોરી કરીને ચોરીનો માલ છુપાવીનો ઉઠાવતાં પોલિસે મુદ્દામાલ સહિત ચોરને પકડી લીધો.

પ્રખ્યાત લોકગાયક ઈશરદાન ગઢવીનું અવસાન...
ગુજરાતનાં પ્રખ્યાત લોકગાયક ઈશરદાન ગઢવીનું આજરોજ અમદાવાદ ખાતે નિધન થતાં તેમનાં ચાહકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

ઓલિમ્પિક, કોમનવૅલ્થ અને ગુજરાતનો ખેલમહાકુંભ
ગુજરાતની વાત કરીએ તો રમતગમત ક્ષેત્રે તરત જ નામ યાદ આવે, ‘ખેલમહાકુંભ’.

ધર્મજ ડેની તડામાર તૈયારીઃ NRI કરશે ખાસ ડિમાન્ડ...?
ગુજરાતના ચરોતરમાં ધર્મજ ડે ઉજવવા માટેની તડામાર તૈયારી ચાલી રહી છે. દર વર્ષે 12મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવતા આ ખાસ દિવસે સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે વસનારા ધર્મજ ગામના મૂળ વતની માદરે વતન ધર્મજ ખાતે ઉમટી પડે છે

સુરતની નવી સિવિલ હોસ્પિટલમા વધૂ એક લાફા પ્રકરણ
" थप्पड़ की गूंजा तुम्हे हमेशा सुनाई देगी "

નરેન્દ્ર મોદી સુરત ભાજપના કાર્યકરોથી નારાજ
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમજ વડાપ્રધાન મનમોહનસિંહની હાંસી ઉડાવતા બેનર્સ મુદ્દે નરેન્દ્ર મોદીએ નારાજગી વ્યક્ત કરી છે

સેટેલાઇટ શિક્ષણ માટે ગુજરાતને લીલીઝંડી, 12 શૈક્ષણિક કાર્યક્રમો એક સાથે પ્રસારિત થશે
જરાતમાં સેટેલાઇટ કમ્યુનિકેશન ટેક્નોલોજી દ્વારા એક સાથે 12 સેકટરમાં લોન્ગ ડિસ્ટન્સ એજ્યુકેશન સિસ્ટમ કાર્યરત થઇ શકે.

ગુજરાતની હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તપાસ
ગુજરાત સરકારે રાજ્યની દરેક હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાનું ઓડિટ કરવાનું નક્કી કર્યુ છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખૂની ખેલ
સુરતમાં ગુનેગારોને પોલીસ અને કાયદાની કોઈ પણ પ્રકારની બીક નથી

અડવાણીની રથયાત્રા ગુજરાતમાં, મોદી સહિતના દિગ્ગજ નેતાઓની હાજરી
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની જનચેતના યાત્રા ગુજરાત પહોંચી છે.
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
હાં. જીતી જશે | 80.93 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.45 % |