Ahmedabad News

ચોરવાડમાં સ્વ. ધીરૂભાઈ એચ.અંબાણી સ્મૃતભિવનનું ઉદ્ઘાટન ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે કરાયું...
સ્વ. ધીરૂભાઈ અંબાણીના ૮૦માં જન્મદિને ૨૮ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ તેમના વતન ચોરવાડમાં સ્વ. ધીરૂભાઈ એચ.અંબાણી સ્મૃતભિવનનું ઉદ્ઘાટન જાણીતા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે કરાયું હતું.

સ્વ. પિતાનાં જન્મદિનની ઉજવણી માટે અંબાણી બંધુઓ ચોરવાડ પહોંચ્યાં...
અનિલ અંબાણી મંગળવારે સવારે પોતાના હેલિકોપ્ટરમાં ચોરવાડ ખાતે પહોંચ્યા છે. મુકેશ અંબાણીને રીસીવ કરવા માટે અનિલ અંબાણી સામા ગયાં હતાં.

ગુજરાતમાં પાસપોર્ટ સરળતાથી મળે તે માટે નવા કેન્દ્ર શરૂ કરાશે
પાસપોર્ટ ઝડપથી મળી શકે તે માટે પાસપોર્ટ સહાય કેન્દ્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવી રહ્યા છે. અન્ય રાજ્યોમાં આ કેન્દ્ર કાર્યરત છે જ્યારે ગુજરાતમાં શુક્રવારથી આ કેન્દ્ર કાર્યરત થશે.

ગુજરાતમાં ૨૫૪ ગ્રામ પંચાયતોમાં સંપૂર્ણ મહિલા શાસન...
ગુજરાતમાં ૨૫૪ જેટલી ગ્રામ પંચાયતોમાં મહિલાઓએ શાસનની ધૂરા સંભાળી લેતાં મહિલા સશક્તિકરણનો એક નવો જ અધ્યાય લખાયો છે.

ચોરવાડમાં અંબાણી પરિવારનાં સ્નેહમિલન પર સૌની નજર...
૧૪ વર્ષ પછી ચોરવાડમાં અંબાણી પરિવાર એકત્ર થશે જેના પર સમગ્ર દેશની નજર મંડાઈ છે.

પ્રખ્યાત લોકગાયક ઈશરદાન ગઢવીનું અવસાન...
ગુજરાતનાં પ્રખ્યાત લોકગાયક ઈશરદાન ગઢવીનું આજરોજ અમદાવાદ ખાતે નિધન થતાં તેમનાં ચાહકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

ઓલિમ્પિક, કોમનવૅલ્થ અને ગુજરાતનો ખેલમહાકુંભ
ગુજરાતની વાત કરીએ તો રમતગમત ક્ષેત્રે તરત જ નામ યાદ આવે, ‘ખેલમહાકુંભ’.

31stની ઉજવણી કરતાં પહેલા દારૂની ડિલેવરી કરતો બુટલેગર ઝડપાયો
31મી ડિસેમ્બરની ઉજવણી માટે દારૂના ઓર્ડરની ડિલીવરી કરવા આવેલો રાજસ્થાનનો બુટલેગર સુરધારા સર્કલ પાસેથી ઝડપાયો છે.

ધર્મજ ડેની તડામાર તૈયારીઃ NRI કરશે ખાસ ડિમાન્ડ...?
ગુજરાતના ચરોતરમાં ધર્મજ ડે ઉજવવા માટેની તડામાર તૈયારી ચાલી રહી છે. દર વર્ષે 12મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવતા આ ખાસ દિવસે સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે વસનારા ધર્મજ ગામના મૂળ વતની માદરે વતન ધર્મજ ખાતે ઉમટી પડે છે

અદાણીને એફિડેવિટ ફાઇલ કરવા હાઇકોર્ટનો આદેશ
ભૂજમાં આવેલા ભૂકંપ બાદ હોસ્પિટલના વહીવટનો કારભાર સંભાળનાર અદાણીના ટ્રસ્ટને ફરી એફિડેવિટ ફાઇલ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.
.jpg/)
સાડા સાત કરોડ રૂપિયાનું ઇલેક્ટ્રીસિટીનું બિલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું માસિક ઇલેક્ટ્રીસિટી બિલ આવ્યું છે સાડા સાત કરોડ રૂપિયા.
.jpg/)
પરીક્ષાલક્ષી વિચારણા માટે યુનિવર્સિટીની કોલેજના આચાર્યો સાથે બેઠક
ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે કોલેજના આચાર્યો સાથે બેઠક યોજવામાં આવી છે.

સેટેલાઇટ શિક્ષણ માટે ગુજરાતને લીલીઝંડી, 12 શૈક્ષણિક કાર્યક્રમો એક સાથે પ્રસારિત થશે
જરાતમાં સેટેલાઇટ કમ્યુનિકેશન ટેક્નોલોજી દ્વારા એક સાથે 12 સેકટરમાં લોન્ગ ડિસ્ટન્સ એજ્યુકેશન સિસ્ટમ કાર્યરત થઇ શકે.

ગુજરાતની હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની તપાસ
ગુજરાત સરકારે રાજ્યની દરેક હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાનું ઓડિટ કરવાનું નક્કી કર્યુ છે.

આરટીઆઇ એક્ટિવિસ્ટ નદિમ સૈયદની તીક્ષ્ણ હથિયાર વડે જાહેરમાં હત્યા
આરટીઆઇ એક્ટિવિસ્ટ નદિમ સૈયદની આજે સવાર સુમારે ચાર અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે જાહેરમાં તેમની હત્યા કરી છે.

વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંધના કાર્યકરોનો દરગાહમાં ઉતારો
અમદાવાદમાં નજીકના સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વિવાદ છંછેડાઇ તેવી સંભાવના છે

રાષ્ટ્રીય વિકાસ પરિષદની બેઠકમાં મોદીએ કર્યા કેન્દ્ર પર પ્રહાર
નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર માર્મિક કટાક્ષ કરતાં કહ્યું કે કોંગ્રેસે આમઆદમીનું નામ લઇને વોટ લીધા હતા,

સંજીવ ભટ્ટ કેસમાં અર્જુન મોઢવાડિયાનું નામ આરોપી તરીકે દાખલ
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને એડવોકેટ વિજય કનારાનું નામ દાખલ કરવામાં આવતા સનસનાટી મચી ગઇ છે
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
હાં. જીતી જશે | 78.92 % |
નાં. હારી જશે. | 20.44 % |
કહીં ન શકાય. | 0.64 % |