હાર્વર્ડ યુનિવર્સીટીમાં કુંભ મેળા અંગે અભ્યાસ
વોશિંગ્ટન : અમેરીકામાં કેમ્બ્રિજ અને મેસાચ્યુએટ્સમાં સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીમાં આયોજીત થનારી વાર્ષિક દક્ષિણ સંગોષ્ઠીમાં ભારતના કુંભ મેળા અંગે એક અભ્યાસ રજૂ કરવામાં આવશે.
આયોજકોએ જણાવ્યુ હતુ કે યુનિવર્સિટીની દક્ષિણ એશિયન ઈન્સ્ટીટ્યુટ (એસએઆઈ)માં આયોજીત થનારી બે દિવસીય સંગોષ્ઠિમાં ધર્મ અને નાગરીક સમાજ, પ્રાચીન કળાઓ તેમજ અત્યાધુનિક ટેકનોલોજીના તાલમેળના આધારે દક્ષિણ એશિયાના સમય અનુસાર પ્રભાવ અંગે ચર્ચા કરવામાં આવશે.
આયોજકોએ કહ્યું છે કે સીમારહિત દક્ષિણ એશિયા 2013 સંગોષ્ઠિમાં દક્ષિણ એશિયામાં વિકાસ, જાતિ અન વંશ, લિંગ તેમજ માનવાધિકાર, સામાજિક ઉદ્યમશીલતા તથા કલા વિશે ચર્ચા કરવામાં આવશે.
જાન્યુઆરીમાં અલાહાબાદની મુલાકાતે આવેલા હાર્વર્ડના 50 શિક્ષકો, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા કુંભ મેળા અંગેના અભ્યાસમાં મેળા વિશેની પ્રક્રિયાઓનો અભ્યાસ અને વિશ્લેષણ છે.
આ સંગોષ્ઠિમાં અભ્યાસકર્તાઓ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને શહેરી વિકાસમંત્રી મોહમ્મદ આઝમ ખાન સાથે વાતચીત કરશે.
JD/DT
આયોજકોએ જણાવ્યુ હતુ કે યુનિવર્સિટીની દક્ષિણ એશિયન ઈન્સ્ટીટ્યુટ (એસએઆઈ)માં આયોજીત થનારી બે દિવસીય સંગોષ્ઠિમાં ધર્મ અને નાગરીક સમાજ, પ્રાચીન કળાઓ તેમજ અત્યાધુનિક ટેકનોલોજીના તાલમેળના આધારે દક્ષિણ એશિયાના સમય અનુસાર પ્રભાવ અંગે ચર્ચા કરવામાં આવશે.
આયોજકોએ કહ્યું છે કે સીમારહિત દક્ષિણ એશિયા 2013 સંગોષ્ઠિમાં દક્ષિણ એશિયામાં વિકાસ, જાતિ અન વંશ, લિંગ તેમજ માનવાધિકાર, સામાજિક ઉદ્યમશીલતા તથા કલા વિશે ચર્ચા કરવામાં આવશે.
જાન્યુઆરીમાં અલાહાબાદની મુલાકાતે આવેલા હાર્વર્ડના 50 શિક્ષકો, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા કુંભ મેળા અંગેના અભ્યાસમાં મેળા વિશેની પ્રક્રિયાઓનો અભ્યાસ અને વિશ્લેષણ છે.
આ સંગોષ્ઠિમાં અભ્યાસકર્તાઓ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને શહેરી વિકાસમંત્રી મોહમ્મદ આઝમ ખાન સાથે વાતચીત કરશે.
JD/DT
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: