Home» Social Media » Tweeter Tweets» Researchers working on software to detect fake informations on twitter
... તો હવે ટ્વિટર પર અફવા નહીં ફેલાવી શકાય
નવી દિલ્હી :
સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ આપત્તિના સમયમાં મદદરૂપ પણ બને છે તો ઘણી વખત લોકો તેનો દુરુપયોગ કરીને અફવા પણ ફેલાવતાં હોય છે. ટ્વિટર એવું માધ્યમ છે જેના દ્વારા માત્ર થોડાં જ સમયમાં અમુક મર્યાદીત શબ્દોની માહિતી બહોળા વર્ગ સુધી પહોંચાડી શકાય છે. પરંતુ અમુકવાર ટ્વિટર દ્વારા ખોટી માહિતી કે અફવા પણ ફેલાવાતી હોય છે. ટ્વિટર પર ખોટી માહિતી વાયરલ ન બને તે હેતુથી યૂરોપના કેટલાંક સંશોધકો એક ખાસ સોફ્ટવેર તૈયાર કરી રહ્યા છે. ફીમ નામનું સોફ્ટવેર ટ્વિટર દ્વારા ફેલાવવામાં આવતી અફવાને ઓખી શકશે.
ટેક સાઈટ મૈશેબલ પ્રમાણે ફિમ ટ્વિટમાં આપવામાં આવતી માહિતી કે ન્યૂઝ સોર્સ શું છે તેના પર નજર રાખશે.આ ઉપરાંત તે ટ્વિટર પર થનારી ચર્ચા અને તેમાં વાપરવામાં આવતી ભાષા પર પ નજર રાખશે. શેફીલ્ડ યૂનિવર્સિટીમાં ટેક્સટ માઈનિંગ એક્સપર્ટ તથા સીનિયર રીસર્ચર કૈલિના બોંશેવાએ જણાવ્યું હતું કે, ફીમ સનસાટી ફેલાવનાર ભાષાને પકડી શકશે.
આ સોફટવેર તૈયાર કરવા માટે પાંચ યુનિવર્સિટી તથા ચાર વિવિધ કંપનીઓના લોકોનો સમાવેશ થાય છે. તેઓ અગાઉના ડેટાનો અભ્યાસ કરશે અને અફવા કેવી રીતે ફેલાવવામાં આવે છે તેનો અભ્યાસ કરશે. વોવિક યુનિવર્સિટીના પ્રોફેરસ રોબ પ્રોક્ટરે 2011માં ટ્વિટર પર ફેલાયેલી અફવા બાદ લંડનમાં થયેલા રમખાણો પર અભ્યાસ કર્યો હતો. વર્તમાન રીસર્ચ પણ આ સ્ટડીથી પ્રેરિત છે.
પ્રોક્ટરના અભ્યાસમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે રમખાણકારોએ સૌથી પહેલાં લંડન ઝીમાંથ જાનવારોને આઝાદ કર્યા બાદ થેમ્સ નદીના કિનારે લાગેલા મેળામાં આગ લાગવાની અફવા ઉડાડી હતી. લોકો સમજી શક્યા નહીં કે આ બંને માહિતી અફવા છે.
આઈડિયા એવો છે કે ફીમ માહિતી એક ડૈશબોર્ડ પર મોકલશે, જ્યાં જર્નાલિસ્ટ ટ્વિટર પર આવેલી ખબર સાચી છે કે ખોટી તે જોઈ શકશે. સંશોધકોનું કહેવું છે કે શરૂઆતમાં ફેમ ઈમેજ કે વીડિયોની પસંદગી કરી શકશે નહીં. આ સોફ્ટવેરના પહેલા પ્રોટોટાઈપને આવતા હજુ 15-20 મહિના જેટલો સમય લાગશે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: