આ વર્ષે યોજાનારી વાર્ષિક અમરનાથયાત્રા માટે તીર્થયાત્રિકોની નોંધણી આજે 18 માર્ચથી શરૂ કરવામાં આવશે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી નવીન કે. ચૌધરીએ જણાવ્યું હતું કે અમરનાથયાત્રાના બંને માર્ગો બાલતાલ અને ચંદનવાડી માટે સોમવારથી દેશભરમાં જમ્મુ-કાશ્મીર બેંક, ભારતીય સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક, યસ બેંક અને એચડીએફસી બેંકની 422 શાખાઓમાં આ પ્રક્રિયા શરૂ થશે.
આ વર્ષે 55 દિવસની આ યાત્રા 28 જૂને શરૂ થઈને 21 ઓગસ્ટના રોજ રક્ષાબંધન સુધી ચાલશે. તીર્થયાત્રિકોની નોંધણી માટે જે પ્રક્રિયાઓનું પાલન કરવાનું છે તેની વિગતવાર માહિતી બોર્ડની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તેમાં અરજીપત્રક અને બેંક શાખાઓની રાજ્યવાર યાદી સરનામાં સાથે ઉપલબ્ધ છે.
ચૌધરીએ કહ્યું હતું કે અરજદારોએ નોંધણી કરાવતી વખતે એક આરોગ્ય વિષયક પ્રમાણપત્ર ફરજિયાત આપવું પડશે. તેનું ફોર્મેટ અને એ માટે અધિકૃત તબીબો અને સંસ્થાઓની રાજ્યવાર યાદી પણ વેબસાઈટ પર મૂકવામાં આવી છે. તેઓએ કહ્યું હતું કે 1 માર્ચ પછીનાં પ્રમાણપત્રો માન્ય ગણવામાં આવશે. 13 વર્ષથી નીચેના 75 વર્ષથી વધુ વયના લોકો તેમજ છ સપ્તાહથી વધુ સમયનો ગર્ભ ધરાવતી મહિલાઓની નોંધણી આ યાત્રા માટે કરવામાં નહીં આવે.
JD / YS
અમરનાથયાત્રા માટે આજથી નોંધણી
જમ્મૂ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: