ચીફ જસ્ટિસ પી.સટાશિવમે શુક્રવારે સંકેત આપ્યો કે રાજીવ ગાંધી હત્યાકાંડમાં આજીવન કેદનાં તમામ 7 દોષિતોને મુક્ત કરવાની તમિલનાડુ સરકારનાં નિર્ણયને પડકારતી કેન્દ્ર સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે 1 અઠવાડિયામાં પોતાનો નિર્ણય સંભળાવશે.
ચીફ જસ્ટિસે કહ્યુ કે તેઓ 25 એપ્રિલે રિટાયર્ડ થઇ રહ્યા છે. અને તે પહેલા નિર્ણય સંભળાવવામાં આવશે. આ અરજી ન્યાયાલયમાં પેન્ડિંગ છે. અને દલીલો પૂર્ણ થઇ ગઇ છે.
ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી એક ખંડપીઠે 20 ફેબ્રુઆરીનાં રોજ રાજ્ય સરકારનાં આદેશ પર રોક લગાવતા કહ્યુ કે રાજ્ય તરફથી વહીવટી પ્રક્રિયામાં ચૂક થઇ છે. કેન્દ્ર સરકારે તમામ 7 દોષિતોને મુક્ત કરવાના રાજ્ય સરકારનાં નિર્ણયને પડકારતી અરજી કરી હતી.
DP
રાજીવનાં હત્યારાઓ વિરુધ્ધની અરજી પર અઠવાડિયામાં સુનાવણી
નવી દિલ્હી :
Tags:
Related News:
- રાજીવ ગાંધીના હત્યારાઓના છોડવા પર સુપ્રીમનો પ્રતિબંધ
- મનમોહન સિંહને પડ્યા ઉપર પાટું પડી રહ્યા છે
- રાજીવ ગાંધીના હત્યારાઓને નહીં થાય ફાંસી, કેન્દ્રની અરજી ફગાવી
- રાજીવ ગાંધી હત્યા કેસ મામલે સુનાવણી ટળી, 26મી માર્ચે થશે સુનાવણી
- રાજીવ ગાંધીનાં હત્યારાઓની મુક્તિ પર સુપ્રીમની રોક
- રાજીવ ગાંધી હત્યાકાંડ : ગુરૂવારે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: