ખંભાત તાલુકાના જલ્લા ગામે દસ મહિના અગાઉ પત્નિના પ્રેમીની હત્યાના ગુનામાં સંડોવાયેલ યુવાન આજે સોમવારે અગિયારમી નવેમ્બરના રોજ નડિયાદ સિવિલ હોસ્પિટલના કેદીવોર્ડમાંથી તાળુ તોડી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે.
નડિયાદ સિવિલ હોસ્પિટલમાંથી કેદી ફરાર
ખેડા :
આ ફરાર કેદી બુધાભાઈ મોતીભાઈ ચુનારા છેલ્લા ત્રણ દિવસથી નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રીજનર વોર્ડમાં મેલેરિયાની સારવાર લઈ રહ્યો હતો. જે દરમ્યાન આજે સવારે પાંચથી છ વાગ્યાની વચ્ચે ફરાર થવામાં સફળ રહ્યો હતો. મળતી માહિતી મુજબ, ફરજ પર હાજર જમાદાર સવારે કુદરતી હાજતે ગયા હતા તે દરમ્યાન તકનો લાભ લઈને વોર્ડના દરવાજાનું તાળું તોડીને કેદી ફરાર થઈ ગયો હતો.
નડિયાદ શહેર પોલીસને આ બનાવની જાણ થતાં જ તાત્કાલીક આણંદ અને ખેડા જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. અને તમામ પોલીસ મથકોને જાણ કરી ફરાર કેદી બુધાભાઈ મોતીભાઈ ચુનારાને ઝડપી પાડવાની સૂચના વહેતી કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છેકે મોતીભાઈ ચુનારાની પત્તિની વર્ષ 2012ના ડિસેમ્બર મહિનામાં ગામમાં રહેતા વિધુર દિપકભાઈ મોહનભાઈ ફુલામાડી સાથે પ્રેમ સંબંધ હતો. અને તેની પત્ની ખંભાત તાલુકાના જલ્લા ગામે રબારીવાસ પાછળ ઝુંપડામાં રહેતી પોતાની બહેન શાંતા સાથે રહેવા આવી ગઈ હતી. જે વખતે બુધાભાઈ મોતીભાઈ ચુનારાએ 29મી જાન્યુઆરી 2013ના રોજ જલ્લા ગામમે આવીને પત્તિના પ્રેમી દિપકભાઈ ફુલામાળીને ચપ્પાના ધા મારી હત્યા કરી દીધી હતી. આ ફરાર કેદી મૂળ ભરૂચ જીલ્લામાં આવેલા જબુંસર તાલુકાના ગામ ગજેરાનો રહેવાસી છે.
RP/DT/MS
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: