પ્રધાનમંત્રી મનમોહન સિંહને લઈને સામે આવેલ બારુનું પુસ્તક પર પીએમના પરિવાર તરફથી પહેલી પ્રતિભાવ મળ્યો છે. પીએમ મનમોહન સિંહની પુત્રી ઉપિંદર સિંહનું કહેવું છે કે બારુએ તેમના પિતાના પીઠ પાછળ વાર કર્યો છે. તેમના પીઠમાં ખંજર માર્યું છે અને વિશ્વાસઘાત કર્યો છે. એક અંગ્રેજી સમાચારા પત્ર સાથેની સીધી વાતચીતમાં ઉપિંદર કહે છે કે બારુનું આ કામ પૂરી રીતે અનૈતિક છે.
પ્રધાનમંત્રી મનમોહન સિંહની પુત્રી ઉપિંદરે પુસ્તકના સામે આવવા સમય પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. ઉપિંદરનું કહેવું છે કે જે સમયે અને જે તથ્યોની સાથે આ પુસ્તક સામે લાવવામાં આવ્યું છે તે ના માત્ર પ્રધાનમંત્રીની સાથે વિશ્વાસ કે છેતરપીંડી નહીં પરંચુ જે રીતના તેમને ત્યાં અધિકાર મળ્યા હતા તેનું પણ ઉલ્લંઘન થયું છે.
જો કે ઉપિંદર સ્પષ્ટ કહે છે કે આ તેમની અંગત સલાહ છે. પરંતુ તેઓ આ વાતથી ખાસ્સા નારાજ છે કે બારુએ પુસ્તકમાં જે રીતે પ્રધાનમંત્રીના બાબતમાં લખ્યું છે તે પૂરી રીતે મનફાવે તેમ નિર્માણ કરેલ છે.
ઉલ્લેખનીય છે કે પુસ્તક ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહન સિંહમાં સંજય બારુએ દાવો કર્યો છે કે મનમોહન સિંહએ બીજા કાર્યકાળમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને સહયોગી પાર્ટીઓ સમક્ષ નમી ગયા હતા.
PK
Home» India» India Politics» Pms daughter upinder singh hits out at sanjaya baru says he stabbed in the back
મારા પિતા સાથે વિશ્વાસઘાત થયો : ઉપિંદર સિંહ
નવી દિલ્હી :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 78.54 % |
નાં. હારી જશે. | 20.82 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: