આજે શહેરમાં યુવાપેઢીની પસંદગીને ધ્યાનમાં રાખીને પ્લેટિનમ લવબેન્ડ રિંગનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઇશ્વરલાસ હરજીવનદાસ જ્વેલર્સના ડિરેક્ટર કાલ્પનિક ચોક્સી તેમ જ પ્લેટિનમ ગિલ્ડ ઇન્ટરનેશનલના ટ્રેડ મેનેજર રાહિલ મુહિમતુલે અને સેલિબ્રિટિ કપલ રોહિત રોય તથા માનસી જોશી રોય ઉપસ્થિત રહ્યા હતા. આજે એક ચોક્કસ વર્ગમાં પ્લેટિનમની તેની વિવિધ વિશેષતાઓ જેવી કે, શુદ્ધતા, વ્હાઇટનેસને કારણે વધારે પસંદગી પાત્ર બની રહ્યું છે.
પ્લેટિનમ જ્વેલરીના વેચાણ માટે ગુજરાત મોટું બજાર
અમદાવાદ :
પ્લેટિનમની વધતી માંગ અંગે ઇશ્વલાલ હરજીવનદાસ જ્વેલર્સના ડિરેક્ટર કાલ્પનિક ચોકસીએ જણાવ્યું હતું કે, આજના યુવાન કપલ પોતાની સગાઈ કે લગ્ન પ્રસંગે એકબીજાને ગિફ્ટ આપવા માટે પ્લેટિનમની પસંદગી કરે આજે 70 ટકા કપલ પ્લેટિનમ રિંગ પસદ કરે છે. જાણીતી બ્રાન્ડસ પણ હવે પ્લેટિનમ તરફ વળી છે જેમ ગોલ્ડમાં ઘડિયાળ બને છે તે જ રીતે પ્લેટિનમમાં પણ રિસ્ટ વોચની ડિઝાઇન બને છે. ડિઝાઇન માટે પીજીઆઈ દ્વારા માન્ય કરેલા આખા ભારતમાં 15 મેન્યુફેક્ચર છે અને દરેક મેન્યુફેક્ચર પાસે આશરે 5000 ડિઝાઇન્સ છે. એટલે પ્લેટિનમ જ્વેલરીમાં તમને 75,000 જેટલી ડિઝાઇનનું વૈવિધ્ય મળી શકે છે.
પ્લેટિનમ ગિલ્ડ ઇન્ટરનેશનલના ટ્રેડ મેનેજર રાહિલ મુહિમતુલેએ જણાવ્યું હતું કે, આજે આખા દેશમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર પ્લેટિનમ જ્વેલરી બની છે. અને ગુજરાત તેના માટે મોટું બજાર છે.
MP/DT/MS
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: