
પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેન લાઈબ્રેરી ખુલી

પાકિસ્તાનમાં અમેરિકાના વિશેષ કમાંડોના હાથે માર્યા ગયેલા અલકાયદના વડા અને દુનિયાના જાણીતા આતંકવાદી ઓસામા બિન લાદેનના નામ પરથી એક લાયબ્રેરી બનાવાઈ છે. મહિલાઓ માટે મદરેસા ચલાવનારા વિવાદાસ્પદ કટ્ટરપંથી ઈસ્લામિક ગુરુ મૌલાના અબ્દુલ અજીજે લાદેનના સન્માન માટે તેના નામ પરથી લાયબ્રેરીનું નામ રાખ્યું છે.
ઉલ્લેખનીય છે કે મૌલાના અબ્દુલ અજીજ લાલ મસ્જિદનું સંચાલન કરે છે. સૈન્ય શાસક પરવેઝ મુશર્રફના શાસન દરમિયાન આ મસ્જિદ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરવામાં આવી હતી. પાકિસ્તાનની ખાનગી ચેનલને આપેલા એક ઈન્ટરવ્યુ માં અજીજે કહ્યું હતું કે, ઓસામા અન્ય માટે આતંકવાદી હોઈ શકે છે. પરંતુ અમે તેને આતંકવાદી માનતા નથી. અમારા માટે તેઓ ઈસ્લામના હીરો હતો. તે શહીદ છે. શો દરમિયાન પુસ્તકાલયની બહાર ટીંગાડવામાં આવેલું બોર્ડ પણ બતાવવામાં આવ્યું હતું. જેમાં લખેલું છે કે ઓસામા બિન લાદેન શહીદ.
અમેરિકાના વિશેષ સૈન્ય દળે મે 2011માં પાકિસ્તાનના અબોટાબાદમાં ઓસામા બિન લાદેનને માર્યો હતો. મુશર્રફના શાસન દરમિયાન 2007માં લાલ મસ્જિદમાં કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહીમાં અજીજના ભાઈ રશીદનું મોત થયું હતું. જેમાં 58 પાકિસ્તાની સૈનિકો અને મદરેસાના એક વિદ્યાર્થીનું પણ મોત થયું હતું.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: