
ડુંગળી ફરી રડાવશેઃ અઠવાડિયામાં ભાવમાં 40 ટકા વધારો

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ફરીવાર ભાણામાંથી અદૃશ્ય થઈ જાય તો નવાઈ પામતાં નહીં. જે પાછળનું કારણ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં થઈ રહેલો કમોસમી વરસાદ અને વાવાઝોડું છે. જેના કારણે છેલ્લા અઠવાડિયા દરમિયાન ડુંગળીના ભાવમાં 40 ટકાનો તોતિંગ વધારો થયો છે. દેશના સૌથી મોટા ડુંગળી બજાર લાસલગામમાં એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ડુંગળીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.
10 એપ્રિલના રોજ જિલ્લાના એપીએમસીમાં જથ્થાબંધ ડુંગળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 575થી 801 હતો. જે 17 તારીખે 750થી 1011 સુધી પહોંચી ગયો હતો. રિટેલ માર્કેટમાં સારી ગુણવત્તાની ડુંગળી પ્રતિ કિલોએ રૂપિયા 15ના ભાવે વેચાઈ રહી છે.
લાસલગામના એપીએમસી માર્કેટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વાવાઝોડા અને કમોસમી વરસાદની અસર ડુંગળીની ગુણવત્તા પર પડી છે. ગત મહિને ડુંગળીની કુલ ઉપજ પૈકી 40 ટકા હિસ્સો સારી ડુંગળીનો હતો. રાહતના સમાચાર એ છે કે ગત સપ્તાહે સારી ક્વોલિટીની ડુંગળી વધારે પ્રમાણમાં આવી છે. કુલ ઉપજની 55થી 60 ટકા ડુંગળી સારી ગુણવત્તાની છે. તેના કરાણે ડુંગળીના ભાવમાં વધારો થયો છે.
એક અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, કેટલાક ખેડૂતોએ આગામી સમયમાં વધુ ભાવ મળશે તે હેતુથી સંગ્રહખોરી શરૂ કરી દીધી છે. 15 જૂન સુધી બજારમાં ડુંગળી આવતી રહેશે. જે બાદ ઘટાડો થશે. 15 જૂન સુધીમાં ડુંગળીના ભાવ પ્રતિ ક્વિન્ટલે 1000થી 1300 રૂપિયાની આસપાસ પહોંચી જવાની આશા છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: