નિસાને ભારતમાં ડેટસન ગો લોન્ચ કરી
નવી દિલ્હી :
જાપાની કાર કંપની નિસાને ભારતમાં વધુ એક કાર લોન્ચ કરી છે. કંપનીએ કોમ્પેક્ટ કાર સેગમેન્ટમાં ડેટસન ગો કારની રજૂઆત કરી છે. જેની દિલ્હી એક્સ શો રૂમ કિંમત રૂ.3.12 લાખથી રૂ.3.69 લાખ છે.
આ કારની રજૂઆતથી ભારતીય કાર બજારના કોમ્પેક્ટ કાર સેગમેન્ટમાં તીવ્ર સ્પર્ધા થશે. આ કારની સીધી જ ટક્કર મારુતિ સુઝુકીની અલ્ટો 800 તથા અલ્ટો 10 ઉપરાંત હ્યુંડાઈ ઈઓન સાથે જ થશે. અલ્ટો 800ની કિંમત રૂ. 2.37 લાખથી લઈને રૂ.3.52 લાખ વચ્ચે છે ઈઓનની કિંમત 2.83 લાખથી લઈને રૂ, 3.85 લાખ આસપાસ છે. આ તમામ કિંમતો એક્સ શો રૂમ દિલ્હી પ્રમાણે છે.
આ રેન્જમાં નિસાન પહેલાંથી જ માઈક્રા એક્ટિવ વેચી રહી છે. ગો પણ આ સાઈઝની હૈચબેક છે, પરંતુ આશા છે કે કંપની માઈક્રા એક્ટિવની કિંમત ઘટાડી શકે છે. ગો કારમાં પણ માઈક્રાની ડેમ 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન લાગેલું છે તથા 5 સ્પીડ ગિયરબોક્સ છે, પરંતુ તેની ફ્યૂઅલ એફિશિયન્સી વધારે સુંદર હશે.
નાણાંકીય વર્ષ 2016 સુધીમાં કંપની ડેટસનના વધુ ત્રણ મોડલ લોન્ચ કરશે. કંપની અગાઉથી જ ગો પ્લસ લોન્ચ કરવાની જાહેરાત કરી ચૂકી છે. માર્ચ 2012માં નિસાને જાહેરાત કરી હતી કે 2014 સુધીમાં ભારતમાં ડેટસન બ્રાન્ડની બે કાર લોન્ચ કરવામાં આવશે, જે બાદ ઈન્ડોનેશિયા, રશિયા તથા સાઉથ આફ્રિકાને ટાર્ગેટ કરવામાં આવશે.
નિસાન મોટર્સ ઈન્ડિયાના એમડી તથા સીઈઓ કેનિચિરો યોમુરાએ કારને લોન્ચ કરતી વખતે જણાવ્યું હતું કે, ડેટસન દ્વારા અમે આ સેગમેન્ટમાં પ્રવેશ કરી રહ્યા છીએ. અમને આશા છે કે નિસાનની ભારતમાં પ્રોડક્ટ વેચાણનો અડધો કે એક તૃતીયાંશ હિસ્સો અમને આ દ્વારા મળશે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: