થોડાં જ મહિનામાં બજાજ ડિસ્કવર 150F લોન્ચ કરશે
નવી દિલ્હી :
બજાજ દ્વારા 150સીસીની નવી બાઈક બજારમાં ઉતારવાનું આયોજન થઈ રહ્યું છે. બજાજ ઓટો દ્વારા પરફોર્મન્સ પર ધ્યાન આપતી પલ્સર 400 એસએસ તથા પસ્લર 400 સીએસને થોડા સમય પહેલાં ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી. પરંતુ હકીકત એ છે કે કંપની પોતાના ટાર્ગેટ માર્કેટ પરથી ધ્યાન હટાવશે નહીં તેથી સામાન્ય વ્યક્તિને પોસાય તેવી પ્રોડક્ટો બનાવશે.
ડિસ્કવર સીરિઝની નવી બાઈક રજૂ કરીને કંપનીની યોજના ડિસ્કવર મોડલ્સમાં દબદબો બનાવી રાખવાની છે. જોકે, તેના કારણે ડિસ્કવર 135 અને 150નું ઉત્પાદન બંધ કરી દેવામાં આવશે. બજાજના આ મહત્તવાકાંક્ષી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, બજાજે 150 સીસીની નવી મોટરસાયકલ વિકસાવી છે. જે આ સીરીઝમાં તમામ ગુણ સમાયેલા છે. તેનું નામ ડિસ્કવર 150 એફ રાખવામાં આવી શકે છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આમાં મોનો-શોક રિયર સસ્પેંશન હશે, લાંબી આરામદાયક સીટ હશે. પેટલ ફ્રન્ટ જિસ્ક ઉપરાંત કિસ્કવર અલોય વ્હીલ હશે. ઈલેકટ્રીક સ્ટાર્ટની સાથે કિક સ્ટાર્ટ ફીચર પણ આમાં હશે. સિંગલ સિલિંડર, ટ્વિન સ્પાર્ક, એર કૂલ્ડ એન્જિન હશે. જેમાં 4 વાલ્વ હશે. ફ્રન્ટ ફેયરિંગની સાથે 3થી4 કિલોગ્રામ વધારે વજન હશે. આ બાઈક 14પીએસ સુધીનો પાવર પ્રોડયુસ કરે છે.
પૂણે એક્સ શો રૂમમાં તેની કિંમત રૂ.58,500 હોઈ શકે છે. હાલમાં બાઈકનું ટેસ્ટિંગ આખરી તબક્કામાં છે તથા તેને આગામી થોડાંક મહિનાઓમાં લોન્ચ કરવામાં આવી
શકે છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: