છત્તીસગઢ: નકસલી હુમલામાં પાંચ જવાન સહિત 13ના મોત
બીજાપુર :
છત્તીસગઢના નકસલીઓ પ્રભાવિત બસ્તર લોકસભા વિસ્તારમાં મતદાનના બે દિવસ બાદ નકસલિઓની બે ટૂકડી દ્વારા મતદાન દળ અને પોલીસ ટૂકડી પર હૂમલો કરવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રિય રિઝર્વ પોલીસ બળ (સીઆરપીએફ)ના પાંચ પોલીસ કર્મચારીઓ સહિત 13 લોકના મોત થયાં હતા જ્યારે પાંચ પોલીસ કર્મચારીઓ સહિત 11 લોકો ઘાયલ થયા હતા.
બીજાપુરમાં નકસલિઓએ ઈલેકશન ડ્યૂટીમાં રોકાયેલા અધિકારીઓને લઈ જઈ રહેલી બસને બોંબથી ઉડાવી દીધી હતી. બીજો હુમલો બસ્તરમાં કરવામાં આવ્યો હતો, માઓવાદીઓએ અહિં એમ્બ્યુલન્સ પર હુમલો કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ બસ્તરમાં 10 એપ્રિલના રોજ થયેલા વોટિંગ બાદ પોલિંગ પાર્ટી બસમાં સવાર થઈને જિલ્લાના વડામથક જગદલપુર પર આવી રહી હતી. એક જગ્યાએ નકસલિઓએ બોંબ ફિટ કર્યો હતો. બસ જેવી ત્યાંથી પસાર થઈ કે જોરદાર ધડાકો થયો હતો. જેમાં છ લોકોના મોત થયા હતા જ્યારે ડઝનથી વધુ ઘાયલ થયા હતા. બીજી ઘટનમામાં નકસલિઓએ એમ્બ્યુલન્સને નિશાન બનાવી હતી. દરભામાં નકસલિઓએ આરોગ્ય ખાતની સંજીવની એમ્બ્યુલન્સ પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં પાંચ જવાનો શહીદ થયા હતા.
ઉલ્લેખનીય છે કે બસ્તર લોકસભામાં વોટિંગ દરમિયાન નકસલીઓએ ઘણી જગ્યાએ ફાયરિંગ અને ધડાકા કર્યા હતા. જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. કેટલાક સ્થાનોએ રસ્તાને નુકસાન કરીને ટ્રાફિક થંભાવવાની કોશિશ કરવામાં આવી હતી. વોટિંગ માટે અંતરિયાળ વિસ્તારોમાં ગયેલા પોલિંગ અધિકારીઓ પરત ફરી રહ્યા છે જેમને નકસલીઓ નિશાન બનાવી રહ્યા છે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: