આજથી નવ રાત્રી સુધી જગદંબેની પૂજા- અર્ચના કરી તેમને ખુશ કરવાનાં દિવસો એટલે નવલાં નોરતાંની નવરાત્રી. મા દુર્ગાના નવ રૂપોમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી મહાગૌરી અને સિદ્ધદાત્રી દેવીનો સમાવેશ થાય છે. શ્રી દેવી ભાગવત અનુસાર નવરાત્રિ વ્રતનો મહિમા વિશેષ છે.
આ નવ દિવસ દરમિયાન મા જગતજનની અંબાની વિશેષ આરાધના કરી મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે. શ્રીરામે નવરાત્રિ દરમિયાન વ્રત કરીને દશેરાને દિવસે લંકાના રાવણનો વધ કર્યો હતો. આ નવલાં નોરતાંમાં માતાજીની કૃપા મેળવવા માટે નવરાત્રિ દરમિયાન નવાર્ણમંત્ર યુક્ત યંત્રનું પૂજન, અર્જન, ધ્યાન ધરવું.
જેમ શ્રાવણ માસમાં ભાવિકો શિવઆરાધના તેમજ કૃષ્ણ જન્મના વધામણા કરે, અધિક ભાદ્રપદ માસમાં પુરુષોત્તમ ભગવાન તેમજ કૃષ્ણની ભક્તિ કરે, ગણેશોત્સવમાં ગણપતિની ભક્તિ કરતાં જોવા મળે તેમ મા આદ્યશક્તિની આરાધના મહાપર્વમાં કરવામાં આવે છે. આસો નવરાત્રી એ આધ્યાત્મિક ઉત્સવ ગણાય છે, જેને શારદીય નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવરાત્રિને પગલે વિવિધ સ્થળોએ ઘટ સ્થાપનો, ચંડીપાઠ સ્તવન, હોમહવન, અનુષ્ઠાન કરવામાં આવશે.
મહાપર્વ નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે માઇભક્તો માની આરાધના, ભક્તિમાં લીન થઇ જશે તો બીજી તરફ સંગીતના તાલે ઝુમવા માટે ખેલૈયાઓ તૈયાર થઇ ગરબા રમશે. ગરબે ઝૂમવા ખેલૈયાઓ નવ દિવસ સુધી શહેરમાં મોડી રાત સુધી જાગશે. શહેરમાં દૂર દૂર સુધી ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાના અવાજથી વાતાવરણ ગુંજશે.
DT/DP
નવલાં નોરતાં આજથી શરૂ
અમદાવાદ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: