બદરીનાથના મુખ્ય પૂજારીની છેડછાડના આરોપ હેઠળ ધરપકડ
દેહરાદૂન :
બદરીનાથના મુખ્ય પૂજારી (રાવલ) વી કેશવન નંબૂદરી વિરુદ્ધ દિલ્હીના મહરોલી પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ છેડછાડની ફરિયાદ દાખલ કરી છે. દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિના ચેરમેન ગણેશ ગોદિયલે જણાવ્યું હતું કે, રાવલ કેશવ પ્રસાદ નંબૂદરીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેની જગ્યાએ નાયબ પૂજારી ઈશ્વર નંબૂદરી બદરીનાથના નવા રાવલ (મુખ્ય પૂજારી) રહેશે.
વી કેશવન નંબૂદરીના ધરપકડ બાદ મંદિરના ટ્રસ્ટી બી ડી સિંહે આ મામલો દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ધર્માધિકારીઓની બેઠક બાદ બદરીનાથ માટે નવા રાવલની પસંદગી કરી લેવામાં આવી છે. બદરીધામ મંદિર સમિતિ દ્વારા નાયબ રાવલ ઈશ્વર નંબૂદરીને મુખ્ય પૂજારી તરીકે પસંદ કરી લેવામાં આવ્યા છે.
હોટલમાં છેડછાડનો આરોપ
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેણી વી કેશવન નંબૂદરીને હોટલમાં મળી હતી. રાવલ વિરુદ્ધ આઈપીસીના કલમ 354 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. રાવલ છેલ્લા બે વર્ષથી બદરીનાથના મુખ્ય પૂજારી તરીકે સેવા આપતા હતા.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: