માઇક્રોસોફટ કંપની પોતાના વેપારને વધારવા માટે નોકિયા મોબાઇલ ફોન કંપનીને ખરીદવાની જાહેરાત કરી છે. માઇક્રોસોફ્ટ 5.44 બિલિયન યૂરોમાં નોકીયાને ખરીદશે. ખરીદવાની ડીલ પુરી થયા બાદ માઇક્રોસોફ્ટ કંપનીના સીઇઓ તરીકે સ્ટીફન ઇલોપ આ પદભાર સંભાળશે. આ અંગે બન્ને વચ્ચે સમજૂતી કરાર પુરા થઇ ગયા છે.
માઇક્રોસોફ્ટને નોકિયાના ડિવાઇસ અને સર્વિસેઝ માટે 3.79 અરબ યૂરો જ્યારે કંપની પેટન્ટ માટે 1.65 અરબ યુરોની ચુકવણી કરવી પડશે. નોકીયા અને માઇક્રોસોફ્ટ વચ્ચેની આ સમજૂતી 2014ના પહેલા ત્રિમાસિક ગાળા દરમિયાન પૂર્ણ કરવામાં આવશે. જો કે આના માટે નોકિયાના શેર હોલ્ડર, રેગ્યુલેટરી એપ્રુવલ તેમજ બીજી અમુક શર્તોને પણ પુરી કરવી પડશે.
નોકિયા અને માઇક્રોસોફ્ટ વચ્ચે આ પહેલા ફેબ્રુઆરી 2011માં ભાગીદારી સંબંધી ડીલ થઇ હતી. આ નવા કરાર પ્રમાણે નોકિયાના લગભગ 32 હજાર કર્મચારીઓ માઇક્રોસોફ્ટમાં ટ્રાન્સફર થશે. માઇક્રોસોફ્ટના હાલના સીઇઓએ આ કરારથી કર્મચારીઓ, શેર હોલ્ડર અને વપરાશકર્તાઓને જરૂરથી ફાયદો થશે એમ જણાવ્યું હતું.
આ ડીલ સંપૂર્ણપણ રોકડ વ્યવહારમાં કરાશે.આ ડીલ અંતર્ગત કંપની નોકીયાનો તમામ હેન્ડસેટ બિઝનેસ પોતાના હસ્તક કરશે.ઉપરાંત આ સોદા હેઠળ માઈક્રોસોફ્ટ નોકિયા હેન્ડસેટ્સની સેવાઓ અને સમગ્ર વ્યાપાર સાથે તેના ટ્રેડમાર્ક અને પેટન્ટ રાઈટસ્ મેળવશે.જેમાં માઈક્રોસોફ્ટ નોકિયાના બિઝનેસ માટે 3.79 અરબ યુરો ડોલર અને નોકિયાના પેટન્ટ રાઈટ્સ માટે 1.65 અરબ યુરો ચુકવશે. આ પુરી ડીલ આગામી વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં પુરી થઈ જશે.
DT/SS
મેગાડીલ! નોકીયાને ખરીદશે માઇક્રોસોફ્ટ
નવી દિલ્હી :
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: