મનીષ પોલે મેડ ઈન ઈન્ડિયા શો છોડતાં જ ટીઆરપી ઘટી
મુંબઈ :
ટીવી અભિનેતા મનીષ પોલે સુનીલ ગ્રોવરનો શો મેડ ઈન ઈન્ડિયા છોડી દીધો હોવાના સમાચાર છે. મનીષ પોલે આ શો માટે માત્ર 26 એપિસોડનો જ કોન્ટ્રાક્ટ કર્યો હતો, જે હવે ખતમ થવા જઈ રહ્યો છે. 31 માર્ચ મનીષ સિંહનો સેટ પર અંતિમ દિવસ હોઈ શકે છે. આ બાજુ શોની ટીઆરપી પણ ઘટતી જાય છે.
એવા પણ અહેવાલ આવી રહ્યા છે કે સુનીલ ગ્રોવરનો આ શો ટૂંક સમયમાં જ બંધ થઈ જશે. એટલે કહી શકાય કે સુનીલ ગ્રોવરનો સમય સારો નથી ચાલી રહ્યો.
ઓછા ટીઆરપી અંગે સુનીલે જણાવ્યું હતું કે, તેને ટીઆરપીની કોઈ પડી નથી. હું એક અભિનેતા છું. મારું કામ પરફોર્મ કરવાનું છે. તેથી હું ટીવી રિપોર્ટસ તથા ટીઆરપી પર ધ્યાન આપતો નથી. શો દરમિયાન હું મારું 100 ટકા યોગદાન આપવાનો પ્રયાસ કરું છું. હું હકારાત્મક વિચારશ્રેણી ધરાવું છું અને વિશ્વાસ સાથે કહી શકું છું કે શો લારો ચાલી રહ્યો છે તથા પહેલાં કરતાં વધારે સારો જઈ રહ્યો છે.
આ પહેલા સુનીલ ગ્રોવર કલર્સ પરથી પ્રસારિત થતો રિયાલ્ટી શો કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં ગુત્થીનો રોલ કરતો હતો. જેના દ્વારા તેના સારી પ્રસિ્ધિ મળી હતી. સુનીલે કોમેડી નાઈટ્સ છોડ્યા બાદ પણ આ શો પર કોઈ અસર થઈ નહોતી અને લોકોએ તેના નવા શોમાં કોઈ રસ દાખવ્યો નહોતો.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: