દુર્ગાની શક્તિ હણાતા ખનન માફિયાઓ ગેલમાં
નવી દિલ્હી : ઉત્તરપ્રદેશમાં યમુના નદીમાં ગેરકાયદે ખનન મોટા પાયે ચલા છે. રેતી માફિયાઓ દરરોજ સરકારને લાખો રૂપિયાની મહેસૂલી આવકનો ચૂનો લગાવી કરોડોનો માલ લઈ જાય છે. ખનન માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહીઓ કરીને ખળભળાટ મચાવનાર ગૌતમ બુદ્ધ નગરની મહિલા એસડીએમ દુર્ગાશક્તિ નાગપાલને સસ્પેન્ડ કરી દેવાતા ખનન માફિયાઓ ગેલમાં આવી ગયા છે. જ્યારે બીજીતરફ આ મહિલા આઈએએસ અધિકારી દુર્ગાશક્તિ નાગપાલને સસ્પેન્ડ કરવાની ઘટનાને યોગ્ય ગણાવતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે તર્ક રજૂ કર્યો હતો કે તેમના આદેશથી રબૂપુરામાં સાંપ્રદાયિક તણાવ પેદા થયો છે પણ તેમના આ તર્કની હવે હવા નીકળી ગઈ છે.
વાસ્તવમાં ગૌતમ બુદ્ધ નગરમાં સ્થાનિક પોલીસે એ દલીલ નકારતા કહ્યુ હતુ કે આ વિસ્તારમાં કોઈ સાંપ્રદાયિક તણાવ નથી સર્જાયો.
પોલીસના આ દાવાની વિશ્વસનીયતા એ વાતથી વધે છે કે રાજ્ય સરકારને આ વિસ્તારમાં કોમી તણાવ સંબંધિત કોઈ ફિલ્ડ રિપોર્ટ મળ્યો નથી. ગૃહમંત્રાલયના કેટલાંક સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોઈપણ અધિકારી વિરુદ્ધ આ પ્રકારના ગંભીર નિર્ણયોની પહેલ ફિલ્ડ રિપોર્ટના આધારે કરવામાં આવે છે. રબૂપુરા પોલીસ સ્ટેશનના સીનીયર સબ ઈન્સ્પેકટર અજય કુમારે કહ્યુ હતુ, “આવો કોઈ કોમી તણાવ નહોતો. તમે ગૌતમ બુદ્ધ નગરમાં હાજર મીડિયાકર્મીઓને પુછી શકો છો.’
JD/DT
વાસ્તવમાં ગૌતમ બુદ્ધ નગરમાં સ્થાનિક પોલીસે એ દલીલ નકારતા કહ્યુ હતુ કે આ વિસ્તારમાં કોઈ સાંપ્રદાયિક તણાવ નથી સર્જાયો.
પોલીસના આ દાવાની વિશ્વસનીયતા એ વાતથી વધે છે કે રાજ્ય સરકારને આ વિસ્તારમાં કોમી તણાવ સંબંધિત કોઈ ફિલ્ડ રિપોર્ટ મળ્યો નથી. ગૃહમંત્રાલયના કેટલાંક સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોઈપણ અધિકારી વિરુદ્ધ આ પ્રકારના ગંભીર નિર્ણયોની પહેલ ફિલ્ડ રિપોર્ટના આધારે કરવામાં આવે છે. રબૂપુરા પોલીસ સ્ટેશનના સીનીયર સબ ઈન્સ્પેકટર અજય કુમારે કહ્યુ હતુ, “આવો કોઈ કોમી તણાવ નહોતો. તમે ગૌતમ બુદ્ધ નગરમાં હાજર મીડિયાકર્મીઓને પુછી શકો છો.’
JD/DT
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: