લેનોવોએ ભારતમાં એસ860 લોન્ચ કર્યો
બેંગ્લોર :
ચીનની કંપની લેનોવો દ્વારા વધુ એક સ્માર્ટફોનને ભારતીય બજારમાં ઉતારવામાં આવ્યો છે. રૂપિયા 21,500ની કિંમત ધરાવતા સ્માર્ટફોન S860ની આજે ભારતીય બજારમાં ધમાકેદાર રજૂઆત કરવામાં આવી હતી. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એસ 860 ખૂબ જ આકર્ષક ફોન છે તેમાં ક્વોડ કોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વધારે ક્ષમતાવાળી બેટરી ગ્રાહકોને સ્માર્ટફોનનો નવો અનુભવ આપશે.
લેનોવો ઈન્ડિયાના સ્માર્ટફોન ડિરેકટર સુધિન માથુરે જણાવ્યું હતું કે, એસ સીરીઝના નવા સ્માર્ટફોન ગ્રાહકોની અપેક્ષાઓ પૂરી કરવામાં સક્ષમ છે. તેને નવી ડિઝાઈનના આધારે બનાવવામાં આવ્યા છે. તેની સ્પીડ ખૂબ જ વધારે છે. આ ઉપરાંત તેમાં લેનોવાના એપ આપવામાં આવ્યા છે. ગ્રાહકોને સુંદર અનુભવ આપવા માટે કેટલીક વિશેષ સુવિધા આપવામાં આવી છે.
લેનોવાના નવા ફોનમાં 43 કલાક સુધી ચાલતી બેટરી છે. જેમાં 1.3 ગીગાહર્ટઝ ક્વોડ કોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે એન્ડ્રોઈડ જેલી બીન પર ચાલે છે. ફોનમાં 2 જીબીની રેમ છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: