મલિંગા મુંબઈ ઈન્ડિયન્સને ઝટકો આપશે
કોલંબો :
શ્રીલંકાની ટી-20ના નવા કેપ્ટન તરીકે મુંબઈ ઈન્ડિયન્સના ઝડપી બોલર લસિથ મલિંગાની માર્ચ 2015 સુધી નિમણુંક કરવામાં આવી છે. જે માટે તેણે મે મહિનામાં ઈંગ્લેન્ડ પ્રવાસના કારણે આઈપીએલને અધવચ્ચેથી છોડવી પડી શકે છે. મલિંગાએ આ મહિનાની શરૂઆતમાં બાંગ્લાદેશમાં રમાયેલા ટી-20 વિશ્વકપની ફાઈનલમાં ભારતની ટીમને હરાવીને શ્રીલંકાને ટી-20ના નવા ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જે માટે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા વર્લ્ડ ટી-20માં પોતાની ટીમને ચેમ્પિયન બનાવવા માટે ઈનામ આપ્યું હતું. યોર્કર નામે જાણીતો મલિંગા આ પહેલા ટીમનો વાઈસ કેપ્ટન હતો.
મલિંગા 20 મેના રોજ ઓવલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ એકમાત્ર ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કરશે. જે બાદ શ્રીલંકાએ ઈંગ્લેન્ડમાં પાંચ વન ડે અને બે ટેસ્ટ રમવાની છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા ટી-20ના કેપ્ટન દિનેશ ચંદીમલની જગ્યાએ શ્રીલંકના ટી-20 ટીમની કપ્તાની લસિથ મલિંગાને કેપ્ટન બનાવ્યો હતો અને ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા દિનેશ ચાંદીમલને બહાર નીકાળી દીધો હતો. ટી-20 ફાઈનલ સહિતની ત્રણ મેચમાં લસિત મલિંગાની કપ્તાનીએ શ્રીલંકાને તાજ અપાવ્યો હતો.
એંજલો મેથ્યુસ શ્રીલંકાની વન ડે ટીમના કેપ્ટન તરીકે જાળવી રાખવામાં આવ્યો છે. ડાબોડી બેટ્સમેન લાહિરુ થિરિમાનને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. થિરિમાનને ટી-20 ઉપરાંત ટેસ્ટ અને વન-ડે ટીમનો વાઈસ કેપ્ટન બનાવ્યો છે.
વેતન વિવાદ નિપટ્યો
શ્રીલંકા ક્રિકેટ તથા તેના 13 ખેલાડીઓ વચ્ચે લગભગ બે મહિનાથો ચાલ્યો આવતો વિવાદ પણ ખતમ થઈ ગયો છે. શ્રીલંકાના ક્રિકેટરો વાર્ષિક કોન્ટ્રાક્ટની નવી ફોર્મ્યુલા પર રાજી થઈ ગયા છે. ખેલાડીઓએ આઈસીસીની આવકમાંથી 20 ટકા હિસ્સો મેળવવાની માગ કરી હતી, જેના બદલે 10 ટકા રાખીને વિવાદ સુખદ રીતે સમાપ્ત કરવામાં આવ્યો છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: