IIMને મળ્યાં પ્રથમ મહિલા ચેરપર્સન
નવી દિલ્હી :
બાયોકોનના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર કિરણ મઝુમદાર શોની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોર(IIMB)ના બોર્ડ ઓફ ગર્વનર દ્વારા ચેરપર્સન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે જ તેમણે કોઈપણ આઈઆઈએમના બોર્ડમાં ટોચના હોદ્દાએ પહોંચનાર મહિલાનું બહુમાન મેળવી લીધું છે.
કિરણ મઝમુદાર શોની પહેલાં રિલાયન્સના મુકેશ અંબાણીએ આઠ વર્ષ સુધી IIMBના ચેરપર્સન તરીકે રહ્યા હતા. ગત સપ્તાહે અંબાણીએ IIMBના ચેરપર્સન તરીકેનું પદ છોડવાનો નિર્ણય કર્યા બાદ તાત્કાલિક અસરથી તેમની પસંદગી કરવામાં આવી છે.
કિરણ મઝુમદારે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, મુકેશ અંબાણીનું સ્થાન લેવું તે મારા માટે ગર્વની વાત છે. આઈઆઈએમબીને નવી ઊંચાઈએ પહોંચાડવા તેમણે મહત્ત્વો ભાગ ભજવ્યો છે. હું તેને જાળવી રાખીશ અને ઈન્સ્ટિટયૂટ માટે જે કંઈ કરવું પડે તે કરવાનો પ્રયત્ન કરીશ. મેનેજમેન્ટ શિક્ષણ દ્વારા વ્ચાપક આર્થિક વિકાસ કેવી રીતે કરી શકાય તે અંગે ઘણું કરવાનું છે. અમારું ધ્યાન સોશિયલ એન્ટરપ્રેન્યોરશિપ પર હશે અને અમે વિવિધ સરકારી પ્રોગ્રામો પર કામ કરવાનું ચાલું રાખીશું તેમ તેમણે કહ્યું હતુ્ં.
કિરણ મઝુમદાર શો સિવાય આઈઆઈએમબીના બોર્ડ ઓફ ગર્વનરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સના ડિરેકટર પી બાલારામ, ઈન્ફોસીસના એક્ઝિક્યુટિવ વાઈસ ચેરમેન ક્રિસ ગોપાલક્રિષ્નન, ચીફ સેક્રેટરી કૌશિક મુખર્જીનો સમાવેશ થાય છે.
MP
Tags:
Related News:
- સુરતમાં જી ઓટો સેવા શરૂ થશે
- નીડો હત્યા કેસ : ગૃહમંત્રીએ આપ્યો સીબીઆઈ તપાસનો આદેશ
- પશ્ચિમ બંગાળ પણ બાંગ્લાદેશ કે પાકિસ્તાન બની જશેઃ તસલીમા
- નીડો મૃત્યુ કેસ : ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ પાસે રિપોર્ટ માંગી
- દિલ્હીમાં હિંસાએ લીધો જીવ, ધારાસભ્યના પુત્રનું મોત
- સૌથી લાંબા કદની મહિલાને એમ્સમાં મળ્યું નવું જીવન
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: