HTCએ ભારતમાં ત્રણ નવા મોડલ લોન્ચ કર્યાં
નવી દિલ્હી :
જાણીતી મોબાઈલ કંપની HTC દ્વારા ભારતમાં ત્રણ નવા સ્માર્ટફોનની રજૂઆત કરવામાં આવી છે. આ ત્રણેય ફોન અલગ અલગ પ્રાઈસ રેન્જમાં ઉપલબ્ધ છે. જમાં 49,900 કિંમત ધરાવતા HTC વન (M8), 23,990ની કિંમતનો એચટીસી ડિઝાયર 816 અને 8700 રૂપિયાના એચટીસી ડિઝાયરનો સમાવેશ થાય છે.
HTC વન (M8)માં ઘણા મજબૂત ફીચર્સ છે. આ ફોન બનાવવા માટે મોટાભાગે મેટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 1080x1920 પિક્સલ રિઝોલ્યુશન તથા 441 પીપીઆઈ પિક્સલ ડેંસિટી સાથે 5 ઈંચની સુપર એલસીડી2 કેપેસિટિવ ફૂલ એચડી ડિસ્પ્લે પણ આમાં છે. 2.5 ગીગાહર્ટઝ ક્વોડ કોર સ્નેપડ્રેગન 801 પ્રોસેસર, એડ્રિનો 330 જીપીયૂ તથા 2 જીબી રેમ છે. આ ફોન ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમના લેટેસ્ટ વર્ઝન એન્ડ્રોઈડ 4.4.2ની સાથે એચટીસીની સેંસ 6 યૂઆઈ પર ચાલે છે. HTC વન (M8)માં પાછળની તરફ ડ્યૂઅલ કેમેરા સેટઅપ છે. જેમાં 4 અલ્ટ્રાપિક્સલ કેમેરા સાથેનો એક ડેપ્થ સેંસિંગ કેમેરો પણ છે. જેના દ્વારા તમે તસવીર લીધા બાદ બીજીવાર ફોક્સ કરવા જેવા કામ કરી શકો છો. આગળની બાજુએ 5 મેગાપિક્સલનો કેમેરો પણ છે. આ સ્માર્ટફોનની બેટરી 2600mAhની છે. અન્ય ફોનની સરખામણીએ આ ફોનની બેટરી 40 ટકા ઝડપી ચાર્જ થતી હોવાનો દાવો કંપની દ્વારા કરાયો છે. ફોનમાં 16 અને 32 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ક્ષમતા છે. 128 જીબી સુધી માઈક્રો એસડી કાર્ડ લગાવી શકાય છે.
એચટીસી ડિઝાયર 816માં 720પી રિઝોલ્યુશનવાળી 5.5 ઈંચની ડિસ્પ્લે, 1.6 ગીગાહર્ટઝ સ્નેપડ્રેગન 400 ક્વોડ કોર પ્રોસેસર તથા 1.5 જીબી રેમ છે. પાછળની બાજુએ 13 મેગાપિક્સલ અને આગળ 5 મેગાપિક્સલનો કેમેરો છે. 8 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ધરાવતા ફોનમાં 32 જીબીનું માઈક્રો એસડી કાર્ડ લગાવી શકાય છે. ડ્યૂઅલ સિમ અને 2600mAhની બેટરી ધરાવતાં આ ફોનમાં 3જી, વાઈફાઈ, એનએફસી તથા બ્લૂટૂથ જેવા વિકલ્પો છે.
એચટીસી ડિઝાયર 210માં 4 ઈંચની WVGA ડિસ્પ્લે છે. જેમાં 1 ગીગાહર્ટઝ ડ્યૂઅલ કોર મીડિયા ટેક પ્રોસેસર તથા 512 એમબી રેમ છે. પાછળની બાડુએ 5 મેગાપિક્સલ તથા આગળ વીજીએ કેમેરો છે. આ ફોન ડ્યૂઅલ સિમને સપોર્ટ કરે છે. 4 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ સાથે માઈક્રો એસડી કાર્ડ સ્લોટ પણ છે. બેટરી ક્ષમતા 1300mAhની છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: