ગુજરાતી યુવાનો નોકરી છોડી કરે છે ખેતી
અમદાવાદ : ભારતમાં ખેતી એક એવું સેક્ટર છે જેમાં નવા લોકો આવતા અચકાય છે પરંતુ ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના બટાટા ઉત્પાદક ખેડૂતોને જોઈને લાગે છે કે સ્થિતિ હવે બદલાઈ રહી છે. અહીં યુવાનો ખેતીને વ્યાપાર, નોકરી કે અન્ય ઉદ્યોગો કરતાં વધુ મહત્વ આપે છે.
પાલનપુર પાસે ડીસામાં રહેતા ભાવેશે નિરમા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં કેમિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે પરંતુ કોઈ કંપનીમાં નોકરી કરવાને બદલે તેણે તેના પરિવારની 60 એકર જમીન પર ખેતી કરવાનું પસંદ કર્યુ છે. તે ઠંડીની મોસમમાં બટેટા ઉગાડે છે અને વર્ષના બાકીના સમયમાં બાજરી અને મગફળીની ખેતી કરે છે. ખેતી તેને નફાની સાથે ખુશી પણ આપે છે.
આ ઉપરાંત પાલનપુર તાલુકામાં જ રહેતા સુમિત જોશીને ખેતી કરવી ગાર્ડનિંગ કરવા જેવું લાગે છે. સુમિત એગ્રો પ્રોડક્ટસનો ડિલર હતો પણ 2011માં તેણે નક્કી કર્યુ કે તેઓ વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ ખેતી કરશે અને તે પોતાના આ નિર્ણયથી સંતુષ્ટ પણ છે.
જ્યારે ઈકબાલગઢના કાંતિભાઈ પટેલ પ્લાસ્ચિક કેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે પણ તેમને પોતાની 25 એકર જમીનમાં બટેટા, કપાસ અને બાજરી ઉગાડવાનું પસંદ છે.
JD/DT
પાલનપુર પાસે ડીસામાં રહેતા ભાવેશે નિરમા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં કેમિકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે પરંતુ કોઈ કંપનીમાં નોકરી કરવાને બદલે તેણે તેના પરિવારની 60 એકર જમીન પર ખેતી કરવાનું પસંદ કર્યુ છે. તે ઠંડીની મોસમમાં બટેટા ઉગાડે છે અને વર્ષના બાકીના સમયમાં બાજરી અને મગફળીની ખેતી કરે છે. ખેતી તેને નફાની સાથે ખુશી પણ આપે છે.
આ ઉપરાંત પાલનપુર તાલુકામાં જ રહેતા સુમિત જોશીને ખેતી કરવી ગાર્ડનિંગ કરવા જેવું લાગે છે. સુમિત એગ્રો પ્રોડક્ટસનો ડિલર હતો પણ 2011માં તેણે નક્કી કર્યુ કે તેઓ વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ ખેતી કરશે અને તે પોતાના આ નિર્ણયથી સંતુષ્ટ પણ છે.
જ્યારે ઈકબાલગઢના કાંતિભાઈ પટેલ પ્લાસ્ચિક કેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે પણ તેમને પોતાની 25 એકર જમીનમાં બટેટા, કપાસ અને બાજરી ઉગાડવાનું પસંદ છે.
JD/DT
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: