ગુજરાતમાં ફાટી નીકળેલા 28, ફેબ્રુઆરી 2002ના ગોધરા કાંડ પછીના કોમી રમખાણોના 10 વર્ષ પછી આજે નરોડા પાટિયા કેસનો ચુકાદો આજે મુલતવી રાખવામાં આવ્યો છે. હવે સ્પેશિયલ કોર્ટે સુનાવણી પછી આજે આ ચુકાદો આગામી 29 ઓગસ્ટ સુધી મુલતવી રાખ્યો છે.
આજે થયેલી સુનાવણી દરમ્યાન 3 આરોપીઓ કોર્ટમાં હાજર થયા નહોતા. જેના પછી જજે તમામ માટે બિન જામીનપાત્ર વોરંટ જારી કર્યા છે. ઉલ્લેખનીય છે કે નરોડા પાટિયા કેસમાં 95 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા અથવા તેઓની હત્યા કરી દેવામાં આવી હતી.
આ મામલે 62 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આરોપીઓમાંથી એકનું મોત ટ્રાયલ દરમ્યાન જ થઈ ગયું હતું. રમખાણોમાં સામેલ હોવાનો આરોપ અનેક નેતાઓ પર પણ લાગ્યા છે. જેમાં એક નેતા માયા બહેન કોડનાની પણ સામેલ છે.
ગુજરાત પોલીસ પાસેથી આ કેસની તપાસ પછી સિટને સોંપી દેવામાં આવી હતી. માયા બહેન કોડનાની ઉપરાંત આ મામલે વિહિપ નેતા બાબૂ બજરંગી અને જયદિપ પટેલ પણ આરોપોમાં સંડોવાયેલા છે. ઉલ્લેખનીય છે કે આ કેસ સાથે માયા કોડનાની, બજરંગી અને જયદિપ પટેલનું ભવિષ્ય જોડાયેલું છે.
Home» Crime - Disaster» Crime» Gujarat riots naroda patiya massacre judgement adjourned to august 29
નરોડા પાટિયા કેસઃ ચુકાદો 29મી ઓગસ્ટે
અમદાવાદ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.00 % |
નાં. હારી જશે. | 19.35 % |
કહીં ન શકાય. | 0.65 % |
Reader's Feedback: