જિયોની CTRL V5 ભારતમાં લોન્ચ થયો
નવી દિલ્હી :
જિયોની CTRL V5ને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમત રૂ. 12,999 રાખવામાં આવી છે. કંપનીએ આ સ્માર્ટફોન અંગે કોઈપણ જાતની જાહેરાત કર્યા વગર ચૂપચાપ જ તેને ઓનલાઈન સ્ટોર પર વેચવાનું શરૂ કરી દીધું છે.
ડ્યૂઅલ સિમ સપોર્ટ કરતો જિયોની CTRL V5 એન્ડ્રોઈડ 4.2 જેલીબીન પર ચાલે છે. તેમાં 540x960 પિક્સલ રિઝોલ્યુશનવાળી 4.7 ઈંચની આઈપીએસ ડિસ્પ્લે છે. આ ફોનની કિંમત રૂ.12,999 રાખવામાં આવી છે. જેમાં 1.3 ગીગાહર્ટઝ ક્વોડ કોર મીડિયાટેક પ્રોસેસર તથા 1 જીબી રેમનો સમાવેશ થાય છે.
ફોનમાં પાછળની બાજુએ એલઈડી ફ્લેશ સાથે ઓટોફોક્સવાળો 8 મેગાપિક્સલનો કેમેરો છે. જેમાં 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો, 8 જીબી ઈન્ટરલ સ્ટોરેજ તથા 32 જીબીનું માઈક્રો એસડી કાર્ડ લગાવી શકાય છે.
બેટરી 1800mAhની છે. કંપનીના જણાવ્યા મુજબ તેમાં 2જી પર 324 કલાકનો સ્ટેન્ડબાય તથા 14.5 કલાકનો ટોકટાઈમ મળે છે. ફોનની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ 134.5x67.7x8.07 મિલીમીટર છે. 103.5 ગ્રામ વજન ધરાવતો આ સ્માર્ટફોન વેબસાઈટ પર કાળા તથા સફેદ રંગમાં જોવા મળી રહ્યો છે. પરંતુ હાલમાં તેનું વેચાણ માત્ર કાળા રંગમાં જ થઈ રહ્યું છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 78.40 % |
નાં. હારી જશે. | 20.97 % |
કહીં ન શકાય. | 0.63 % |
Reader's Feedback: