FIRની ચંદ્રમુખી ચૌટાલા અંગત જીવનમાં ખૂબ બોલ્ડ
મુંબઈ :
નાના પડદાની દબંગ લેડી ચંદ્રમુખી ચૌટાલા ફેમ કવિતા કૌશિક આજે ઘર ઘરમાં જાણીતી બની ગઈ છે. સબ ટીવીના જાણીતા શો એફઆઈઆરની ઈંસ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલાના ઘણા ફેન છે. આ શો માટે અત્યારસુધીમાં તેને 48 એવોર્ડ મળી ચૂક્યા છે. 2013માં તેણે આ શો છોડી દીધો હતો પરંતુ દર્શકોની માગના કારણે તે પરત આવી હતી.
ચંદ્રમુખી ઉર્ફે કવિતા કૌશિક અંગે અમે તમને કઈંક એવી વાતો તમારી સાથે શેર કરી રહ્યા છે જેની કાદચ તમને ખબર નહીં હોય. 15 ફેબ્રુઆરી, 1981ના રોજ તેનો જન્મ દિલ્હીમાં થયો હતો. એકટિંગમાં આવતા પહેલાં તેણીએ મોડલિંગમાં પોતાની કેરિયર બનાવવી હતી. કોલેજના દિવસોથી જ કવિતાને ઈવેન્ટ હોસ્ટિંગ અને એંકરિંગનો શોખ રહ્યો છે.
2001માં એકતા કપૂરના શો કુટુંબ માટે તેણે ઓડિશન આપ્યું અને સિલેક્ટ થતાં મુંબઈ આવી હતી. જે બાદ તેણીએ કહાની ઘર ઘર કી તથા કુમકુમ સિરિયલમાં પણ રોલ નિભાવ્યો હતો. આ ઉપરાંત તેણી રીમિક્સ, તુમ્હારી દિશા અને સીઆઈડીમાં પણ નજરે પડી ચૂકી છે. કવિતાએ એક હસીના થી (2004), મુંબઈ કટિંગ (2009), ફિલમ સિટી (2011) અને ઝંઝીર (2013) ફિલ્મમાં નાનો અભિનય કર્યો છે.
ટૂંક સમયમાં જે તે અનિરુદ્ધ ચૌટાલાની પોલિટિકલ વ્યંગ્ય લિલીપોપ સિંસ 1947માં લીડ રોલ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેણી દીપક ડોબરિયાલની પત્નીનો રોલ કરશે. ફિલ્મમાં તે જે રફ એન્ડ ટફ અંદાજમાં દેખાય છે તેના કરતાં વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે. ટીવીના પડદે જે કપડાંમાં તે જોવા મળે છે તેના કરતાં રીયલ લાઈફમાં તેને ફેશનેબલ કપડાં પહેરવા વધુ ગમે છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: