લખનઉમાં ICICI બેંકમાંથી રૂપિયા 11 કરોડની નકલી નોટો મળી
લખનઉ :
લખનઉના હજરતગંજમાં આઈસીઆઈસીઆઈ બેંકમાંથી આશરે 11 કરોડ રૂપિયાની નકલી નોટો ઝડપાતાં સનસનાટી મચી ગઈ છે. આ કેસમાં બેંકના રિડનલ હેડ (કરન્સી ઓપરેશન્સ યુપી, ઉત્તરાખંડ) મનીષ પાંડે તરફથી હજરતગંજ કોતવાલીમાં એફઆઈઆર નોંધાવવામાં આવી છે.
પોલિસે કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી દીધી છે. હજરતગંજ પોલિસે જણાવ્યું હતું કે, કરન્સી ચેસ્ટમાં નોટોની તપાસ દરમિયાન રૂપિયા 10,77,84, 840ની કુલ 3,02,683 નોટો મળી હતી.
સીઓ દિનેશ યાદવે જણાવ્યું હતું કે, નકલી નોટો બેંકની દેશભરમાં આવેલી વિવિધ શાખાઓમાં અલગ અલગ સમયે જમા કરાવવામાં આવી હતી.બંકની કઈ શાખામાં કયા દિવસે કેટલી નોટો જમા કરાવવામાં આવી હતી તેની માહિતી માંગવામાં આવી હતી. પોલિસે નકલી નોટો જમા કરાવનાર બેંકોની તમામ શાખાઓમાંથી સીસીટીવી ફૂટેજ મેળવવાના કોશિશ કરી છે. પોલિસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાના નકલી નોટો જમા કરાવનાર લોકોના ચહેરા જણાઈ આવ્યા છે.
આમ તો દરેક બેંકોમાં નકલી નોટ ઓળખવા માટેની સિસ્ટમ હોય છે પરંતુ બેવડી સુરક્ષા માટે ચેસ્ટમાં રાખવાની પણ નિયમિત તપાસ થવી જોઈએ. જો બેંક શાખામાં ઉતાવળથી પણ નકલી નોટ જમા થઈ ગઈ હોય તો કરન્સી ચેસ્ટની તપાસમાં તે બચી શકતી નથી. એક-એક નોટની ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે. ચેસ્ટમાં નોટને વ્યવસ્થિત રીતે રાખવામાં આવે છે તેથી કઈ કયા દિવસે કઈ શાખામાં જમા થઈ હતી તેની માહિતી મેળવવાનું મુશ્કેલ થઈ જાય છે.
પોલિસ સૂત્રોનું કહેવું છે કે આમાં 1000 તથા 500 રૂપિયાની નકલી નોટોનું પ્રમાણ વધારે છે. તેથી પોલિસે કેસ દાખલ કર્યો છે તથા આ અંગેની તપાસ ક્રાઈમ બ્રાંચને આપવામાં આવી છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: