નોકીયા બાદ બ્લેકબેરી વેચાણ માટે તૈયાર..
ટોરેન્ટો : નોકિયા પછી મોબાઇલ કંપનીઓમાં જેનુ નામ છે તે બ્લેક બેરી પણ વેચાવા તૈયાર છે. કંપનીના સૌથી મોટા શેર ધારક ફેયરફેક્સ ફાઇનાન્સિયલ હોલ્ડીંગ લીમીટેડના નેતૃત્વમાં કંપનીનું એક જૂથ 4.7 અરબ ડોલર એટલે કે અંદાજે 300 અરબ રૂપિયામાં બ્લેક બેરીને ખરીદી શકે છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ મોઇક્રોસોફટે નોકિયાને 7.2 અરબ ડોલરમાં ખરીદી હતી.
બ્લેક બેરી કંપનીએ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપીનો 10 ટકા સ્ટોક ધરાવતી સૌથી મોટા શેર ધારક ફેયરફેક્સે 9 ડોલર પ્રતિ શેરની કીંમતે કંપની ખરીદવાની ઓફર કરી છે. કંપીનીએ જણાવ્યું હતું કે તેઓ ફેયરફેક્સ સાથે આ અંગેની વાતચીત ચાલુ રાખશે તેમ છતાં તેઓ બીજા વિકલ્પ અંગેનો રસ્તો પણ ખુલ્લો રાખશે.
DT
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ મોઇક્રોસોફટે નોકિયાને 7.2 અરબ ડોલરમાં ખરીદી હતી.
બ્લેક બેરી કંપનીએ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપીનો 10 ટકા સ્ટોક ધરાવતી સૌથી મોટા શેર ધારક ફેયરફેક્સે 9 ડોલર પ્રતિ શેરની કીંમતે કંપની ખરીદવાની ઓફર કરી છે. કંપીનીએ જણાવ્યું હતું કે તેઓ ફેયરફેક્સ સાથે આ અંગેની વાતચીત ચાલુ રાખશે તેમ છતાં તેઓ બીજા વિકલ્પ અંગેનો રસ્તો પણ ખુલ્લો રાખશે.
DT
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: