ફેસબુક, યુનિલીવર ગ્રામ્ય ભારતમાં ઈન્ટનેટના ઉપયોગ અંગે અભ્યાસ કરશે
નવી દિલ્હી :
એફએમસીજી ક્ષેત્રની અગ્રણી કંપની યુનિલીવર અને ફેસબુક દ્વારા ચલાવવામાં આવતી કંપની ઈન્ટરનેટ ડોટ ઓઆરજી દ્વારા ગ્રામ્ય ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં લોકો ઈન્ટરનેટનો વપરાશ કેવી રીતે કરે છે તે અંગે એક અભ્યાસ કરશે.
ફેસબુકે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં ઈન્ટરનેટ સુવિધા માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. યુનિલીવર અને ઈન્ટરનેટ ડોટ ઓઆરજીની ભાગીદારીનો હેતુ મહત્તમ લોકો ઈન્ટરનેટ સાથે સંકળાય તેવો છે. હાલ વિશ્વમાં બે તૃતીયાંશ લોકો ઈન્ટરનેટ સાથે સંલગ્ન નથી.
ઈન્ટરનેટ ડોટ ઓઆરજી ઓનલાઈન આવ્યા વગર પાંચ બિલિયન લોકોને સાંકળવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ફેસબુક, એરિકસન, મીડિયાટેક, નોકિયા, ઓપેરા અને સેમસંગ તેના સ્થાપક સભ્યો છે. જેનો હેતુ ઓછા ખર્ચે શ્રેષ્ઠ ગુણવત્તાવાળા સ્માર્ટફોન બનાવીને ભારતના અંતરિયાળ વિસ્તારોમાં રહેતાં લોકોને ઈન્ટરનેટ સુવિધા આપવાનો છે.
MP
Tags:
Related News:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: