મિઝોરમની એકમાત્ર લોકસભા સીટ પરથી ચૂંટણીને માટે એક વિધાનસભા સીટ પર પેટા ચૂંટણીને માટે શુક્રવારે પણ મતદાન ચાલું છે. જેના માટે મિઝોરમમાં કેન્દ્રિય અર્ધસૈનિક દળની 8 કંપનીઓની ગોઠવણ કરવામાં આવી છે પેટા ચૂંટણી રાંગતુર્જો વિધાનસભા સીટ પર કરાવવામાં આવી રહી છે.
મિઝોરમ લોકસભા સીટ પર શાસક કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ 8 વિરોધી દળોનું જોડાણ છે. આ સીટ પરથી કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય સીએલરૂઆલાને અને યૂડીએફએ રોબર્ટ રોમવિયા રોયતેને ટિકિટ આપી છે.
આપના માઈકલ લાલમનજુઆલાને ઉમેદવાર બનાવ્યા છે. અહીં 1126 મતદાન કેન્દ્રોમાં કુલ 7,02,789 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાંથી 3,55,954 મહિલાઓ છે. 385 મતદાન કેન્દ્ર શહેરના વિસ્તારમાં છે જેમાં વીવીપીએટી વ્યવસ્થા છે. આ વ્યવસ્થા હેઠળ મતદારોએ તેમની પસંદ પર પેપર દ્વારા મળી જાય છે. જો કે અહીં પેપર વીવીપીએટી મશીનની અંદર જ સુરક્ષિત રહે છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે સુરક્ષાને માટે રાજ્યની 6 સશ્સ્ત્ર બટાલિયને, કેન્દ્રિય અર્ધસૈનિક દળોની 8 કંપનીઓ અને શસ્ત્રરહિત પોલીસ કર્મીઓની પણ ગોઠવણ કરવામાં આવી છે. મ્યાનમાર અને બાંગ્લાદેશની સાથે લગાવનારી આંતરરાષ્ટ્રીય સરહદ અને આંતરરાજ્ય મર્યાદા સીલ કરી દેવામાં આવી છે.
અહીં 9મી એપ્રિલે મતદાન થવાનું હતું પરંતુ કેટલાક સામાજિક સંગઠનોએ , ત્રિપુરામાં રહેતા બ્રૂ શરણાર્થિઓને મિઝોરમની જગ્યાએ ત્રિપુરામાં મતદાનનો અધિકાર આપવાને માટે ચૂંટણી પંચના નિર્ણયના વિરોધમાં 7એપ્રિલથી 72 કલાક બંધ કરવાનું આહ્વાન કર્યું જેના કારણે મતદાનની તારીખ 11 એપ્રિલે નક્કી કરવામાં આવી. બંધનું આહ્વાન કરનાર બ્રૂ શરણાર્થિઓએ મિઝોરમમાં મતદાનનો અધિકાર આપવાની માગ કરી રહ્યા છે.
PK
લોકસભા ચૂંટણી 2014 : મિઝોરમમાં એક સીટ માટે આજે મતદાન
આઈઝોલ :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: