3 દિવસ પહેલા દુર્ઘટનાગ્રસ્ત થયેલુ ભારતીય વાયુસેનાનું C-130J સુપર હરક્યૂલિસ વિમાન અમેરિકા અને કેનેડામાં પહેલાથી તપાસ હેઠળ રહ્યુ છે. એક અંગ્રેજી સમાચાર પત્રએ અમેરિકન સેનેટનાં એક રિપોર્ટને આધારે કહ્યુ કે વિમાનનાં ડિસ્પ્લે સિસ્ટમમાં કેટલાક નકલી પાર્ટ્સ હતા, જેનાથી ડેટા ગુમ થવાની અને વિમાન સફર દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થવાનું જોખમ રહે છે. સમાચાર પત્રએ સેનેટની સૈન્ય સેવાઓની સમિતીની 2011-12ની રિપોર્ટનાં આધારે આ દાવો કર્યો છે.
રિપોર્ટ મુજબ વિમાનનાં સ્પેરપાર્ટ્સ એ ચીનની કંપનીનાં છે, જેના પર અમેરિકાએ વર્ષ 2012માં પ્રતિબંધ મુક્યો છે. એવી આશંકા છે કે ભારતને 6 હજાર કરોડ રૂપિયામાં મળેલા વિમાન આ વિમાન પૈકીનાં જ હતા. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ચીનની કંપની હોંગ ડોંગથી ખરિદવામાં આવેલા અંદાજે 84,000 નકલી પાર્ટસ્ વિમાનમાં લાગ્યા હતા. કેનેડાની 2013નાં એક તપાસ રિપોર્ટમાં પણ વિમાનના ઇન્સ્ટ્રમેન્ટ પેનલમાં અનેક ખામીઓ દર્શાવાઇ હતી.
બીજી તરફ ભારતે વિમાનનાં ક્ષતિગ્રસ્ત બ્લેક બૉક્સને તપાસ માટે અમેરિકાની નિર્માતા કંપની લૉકહીડ માર્ટિનને મોકલ્યુ છે. રાજસ્થાન - મધ્યપ્રદેશ બોર્ડર પર ક્રેશ હરક્યૂલિસ વિમાન ક્રેશ થતા 5 જવાનો શહીદ થયા હતા.
DP
1000 કરોડના હરક્યુલીસમાં નકલી સ્પેર પાર્ટસ ?
વૉશિંગટન :
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: