બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને દક્ષિણ ભારતની ફિલ્મોના મહાનાયક રજનીકાન્તની ફિલ્મ 11 એપ્રિલે બોક્સ ઓફિસ પર અથડાવવા જઈ રહી છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ ભૂતનાથ રિટર્નસ્ આ વર્ષે 11 એપ્રિલે રિલીઝ થવાની છે. આ ફિલ્મ અમિતાભ બચ્ચનની જ ફિલ્મ ભૂતનાથની સિક્વલ છે આ ફિલ્મમાં અમિતાભની સિવાય બોમન ઈરાનીની પણ મુખ્ય ભૂમિકાના રૂપમાં છે. રણબીર કપૂર આ ફિલ્મમાં ગેસ્ટ તરીકે નજરમાં આવશે.
રજનીકાન્તની તમિલ ફિલ્મ કોચાદાઈયાં પણ આ વર્ષે 11 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી છે. કોચાદાઈયાંમાં રજનીકાન્ત ડબલ રોલની ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મમાં રજનીકાન્તની સિવાય દીપિકા પદુકોણ, આર શરત કુમાર, જેકી શ્રોફ, શોભના અને રૂકમિની વિજય કુમારની ભૂમિકા મુખ્ય રહેશે.
ફિલ્મનું નિર્દેશન રજનીકાન્તની પુત્રી સોન્દર્યા આર અશ્વિન કરી રહી છે. ફિલ્મનું સંગીત એ આર રહેમાને તૈયાર કર્યું છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન અને રજનીકાન્તે એક સાથે અંધા કાનૂન, ગિરફ્તાર અને હમ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
PK
બોક્સ ઓફિસ પર અથડાશે બિગ-બીની સાથે રજનીકાન્ત
મુંબઈ :
Tags:
Related News:
- ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
- કંગનાનું નિવેદનઃ અમિતાભ અને આમિર મારા મિત્રો નથી
- રાષ્ટ્રપતિએ બિગ બીની સાથે બેસીને જોઈ ભૂતનાથ રિટર્ન્સ
- ઈમરાન હાશ્મીની નવી ફિલ્મનો રિલીઝ થયો ફર્સ્ટ લૂક
- મોદીને પીએમ બનાવવાની વાત સૌથી પહેલા મેં કરી : રાજ ઠાકરે
- પહેલા જ વિકેન્ડ પર ભૂતનાથ રિટર્નસે કમાયા 18 કરોડ
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: