મહારાજાની ફોજમાં ત્રણ ડ્રીમલાઈનર ઉમેરાશે
નવી દિલ્હી :
ભારતીય બેંકોએ પ્રથમવાર જ વિમાન ખરીદવા માટે એરલાઈન કંપનીઓને લોન આપવામાં રસ દાખવ્યો છે. સાર્વજનિક ક્ષેત્રની બેંક ઓફ ઈન્ડિયા(બીઓઆઈ)એ એર ઈન્ડિયાને ત્રણ ડ્રીમલાઈનર ખરીદવા માટે 20 કરોડ ડોલરની લોન આપી છે.
રાષ્ટ્રીય એરલાઈન આ રકમનો ઉપયોગ બોઈંગ 787 ખરીદવામાં કરશે. જે બાદ આ વિમાનોને લીઝિંદ કંપનીના વેચાણ માટે કે લીઝ પરત લેવા માટે કરાર કરશે. આ વ્યવસ્થાથી કોઈ પોતાની સંપત્તિ વેચી દે તો તેને બાદમાં લીઝ પર પરત લઈ શકાય છે. તે આ સંપત્તિનો ઉપયોગ કરી શકે છે પરંતુ માલિક બની શકતો નથી.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, ત્રણ વિમાન ખરીદવા માટે 20 કરોડ ડોલરની લોન આપવામાં આવી છે. આ પહેલા બીઓઆઈ તથા ભારતીય સ્ટેટ બેંકે વિમાન ખરીદવા ભાગીદારીમાં લોન આપી હતી. એરલાઈન દ્વારા પાંચ ડ્રીમલાઈનરો ખરીદવા માટે 50 કરોડ ડોલરની લોન લેવાની યોજના બનાવી છે.
આ ઉપરાંત એર ઈન્ડિયાને વિમાન દ્વારા દેશની બાહર લઈ જવામાં આવેલા ઈંધણના ખર્ચ પેટે તેથા અન્ય ખરીદવા માટે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક તરફથી 28.8 કરોની લોન મળી હતી. એરલાઈનની કુલ આવકમાં 70 ટકા ફાળો ડોલર આધારીત હોય છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: