
પુણે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ આવતીકાલથી શરૂ થશે

દેશના પ્રસિદ્ધ ફિલ્મ ફેસ્ટિવલમાં ગણના પામતા પુણે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ આવતીકાલ તા.9 જાન્યુઆરીતી શરૂ થશે. 9થી 16 જાન્યુઆરી સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં 200થી પણ વધારે ફિલ્મો દર્શાવવામાં આવશે. 2002માં શરૂ થયેલા ફેસ્ટિવલની આ 12મી આવૃત્તિ છે.
ઇઝરાયલ અને ફ્રાંસ સાથે જોડાયેલી ફિલ્મ ‘અના અરબિયા’થી ફેસ્ટિવલની શરૂઆત થશે. આ ફિલ્મના નિર્માતા અમોત ગિતાઈ છે. મહારાષ્ટ્ર સરકાર અને પુણે ફિલ્મ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ ફેસ્ટિવલમં ફિલ્મી દુનિયાની જાણીતી હસ્તિઓ ઉપસ્થિત રહેશે.
પુણે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં વિશ્વભરની અલગ અલગ ભાષાની ફિલ્મો દર્શાવવામાં આવશે. અહીંયા કે.આર.મનોજની ભારતીય ફિલ્મ ‘કન્યાકા ટોકિઝ’ને પણ દર્શાવવામાં આવશે.
આ ફેસ્ટિવલમાં ફ્રાંસ, સ્વીડન, હંગેરી, ઇઝરાયલ, સ્પેન તથા સાઉથ કોરિયા દેશોની ફિલ્મોને પણ મહત્ત્વ આપવામાં આવશે. સિનેમા જગતને પોતાના યોગદાનથી રંગીન બનાવનાર લોકોનું પણ સન્માન કરવામાં આવશે. તદ્ઉપરાંત જે લોકોએ હાલમાં જ ફિલ્મી દુનિયાને અલવિદા કહ્યું છે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
આ ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મોને પણ વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. જેમાં મંજૂ બોઢાની ‘કો યાદ’, ઋતુપર્ણા ઘોષની ‘સત્યનવેષી’, કમલેશ્વર મુખર્જીની ‘મેઘે ઢાકા તારા’ પણ દર્શાવવામાં આવશે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: