તુર્કીમાં ટ્વિટર પ્રતિબંધ મુકાયો
અંકારા :
ભ્રષ્ટાચારના આરોપો સામે ઝજૂમી રહેલા તુર્કીના પ્રધાનમંત્રી તૈયિપ ઈરોડગને સોશિયલ નેટવર્કિંગ સાઈટો પ્રતિબંધ મૂકવાની ધમકી આપ્યા બાદ અહીંના ઘમા લોકોએ ટ્વિટર એકાઉન્ટ બંધ કરી દીધા છે. આગામી 30 માર્ચે થનારી સ્થાનિક ચૂંટણી માચે એક રેલીમાં ઈરોડગને સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરની ટીકા કરતાં કહ્યું હતું હતું કે, તેમની વિરુદ્ધમાં દુષ્પ્રચાર કરનારા વિરોધીઓને આ ચૂંટણીમાં તેઓ સંપૂર્ણ રીતે સાફ કરી દેશે.
ઉલ્લેખનીય છે કે આ સપ્તાહે ટ્વિટરનો ઉપયોગ કરતાં કેટલાંક લોકો દ્વારા ઈરોડગનના આંતરિક વિભાગમાં ભ્રષ્ટાચાર સંબંધી કેટલાક દસ્તાવેજો તથા વોઈસ રેકોર્ડિંગ પોસ્ટ કર્યાં બાદ તુર્કીના પ્રધાનમંત્રીએ સોશિયલ નેટવર્કિંગ સાઈટો પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી હતી. જે બાદ અમુક લોકોને ટ્વિટર એકાઉન્ટ ખોલતાંની સાથે જે સ્ક્રીન પર કાનૂની આદેશથી સાઈટ બંધ કરવાનો સંદેશો મળી રહ્યો છે.
સાન ફ્રાન્સિસકો સ્થિત ટ્વિટર કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ કેસની તપાસ કરી રહ્યા છે અને અત્યાર સુધી તેમણે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. જોકે કંપનીએ તુર્કીના લોકોને એસએમએસના માધ્યમથી ટ્વિટ કરવાના નિર્દેશ સાથે નવું ટ્વિટ એડ્રેસ જાહેર કર્યું છે.
તુર્કીની મુખ્ય વિપક્ષી પાર્ટી રિપબ્લિકન પીપલ્સ પાર્ટીના વરિષ્ઠ ઉપપ્રમુખ અકીફ હમજાસેબીએ કહ્યું હતું કે, તેમની પાર્ટી ટ્વિટર પર પ્રતિબંધ મુકવા પર અદાલતના ફેંસલાને પડકારશે. તેમણે કહ્યું હતું કે, પાર્ટી પર લોકોની અંગત સ્વતંત્રતા પર તરાપ મારવાના આધાર પર ઈરોડગન વિરુદ્ધમાં કેસ દાખલ કરશે.
MP
Tags:
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
| હાં. જીતી જશે | 80.92 % |
| નાં. હારી જશે. | 18.61 % |
| કહીં ન શકાય. | 0.47 % |



















Reader's Feedback: