માધુરીને નિર્દેશક બનવું છે
મુંબઈ :
બોલીવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતને હવે એક નવી ઈચ્છા થઈ છે. હવે તે નિર્દેશન પર હાથ અજમાવવા માગે છે. માધુરી દીક્ષિતે આ વર્ષે રજૂ થયેલી ડેઢ ઈશ્કિયાં દ્વારા બોલિવૂડમાં કમબેક કર્યું હતું. ડેઢ ઈશ્કિયાં બાદ તેની ફિલ્મ ગુલાબ ગેંગ રજૂ થઈ હતી. જોકે, આ બંને ફિલ્મો બોલીવૂડ પર કંઈ ખાસ પ્રભાવ પાડી શકી નહોતી. હવે એવી ચર્ચા જાગી છે કે માધુરી દીક્ષિત નિર્દેશનના ક્ષેત્રમાં પોતાની કિસ્મત અજમાવવા માગે છે.
બોલીવૂડમાં થઈ રહેલા ગણગણાટ મુજબ માધુરી હાલમાં એક ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ કરી રહી છે. માધુરી ત્રણ વર્ષથી આ સ્ક્રીપ્ટ પર ફિલ્મ બનાવવા માગતી હતી. ચર્ચા એવી પણ છે કે આ ફિલ્મમાં આર. માધવન કામ કરી શકે છે.માધવન આ ફિલ્મનું શુટિંગ પોતાની ફિલ્મ તનુ વેડ્સ મનુની સીકવલ બાદ જ કરી શકે છે.
MP
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
| હાં. જીતી જશે | 80.92 % |
| નાં. હારી જશે. | 18.61 % |
| કહીં ન શકાય. | 0.47 % |



















Reader's Feedback: